રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય અભિયાનની મોટી મોટી જાહેરાત કરનાર વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ૧૪ વર્ષના શાસનમાં ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ પન્ચ્યાતના માળખાને તોડી નાખ્યું છે. ટે “મોદી મોડેલ” અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત ...
Read MoreAuthor Archives:
ગ્રામોદય અને ભારત ઉદયની જાહેરાત કરનાર ભાજપ સરકારે પંચાયતી રાજની અવદશા કરી છે. ગ્રામોદય થી ભારત ઉદય યાત્રા અને ૨૪મી એપ્રિલ પંચાયત દિવસે રાજ્ય સરકાર ગ્રામસ્વરાજ અને પંચાયતીરાજનું વિકેન્દ્રીકરણ સાચા અર્થમાં કરે તેવી માંગ કરતાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના ઉપપ્રમુખશ્રી ...
Read Moreઅમારા આઈ.ટી. ડીપાર્ટમેન્ટનો મેઈલ શરતચૂકથી આપને ફોરવર્ડ થઈ ગયો છે. આ સાથે મોકલેલ ડીઝાઈન માત્ર આઈ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા પબ્લીસીટી માટે છે આને જાહેરાતમાં પ્રસિદ્ધ ના કરશો તેવી નમ્ર વિનંતી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકર્મચારીઓને લોલીપોપ આપવાનું બંધ કરી છઠ્ઠા પગારપંચનો પુરો લાભ આપો મુખ્યમંત્રીએ ‘ભયની પ્રિત’ બંધ કરી ક્યારેક ગાંધીનગરની નગરચર્યા કરવી જોઇએ તો નાગરિકોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે: કોંગ્રેસ ગુજરાતમાંથી ફેંકાઇ રહેલી અને ગાંધીનગર શહેરમાં સત્તા માટે હવાતિયા મારતી ભાજપની સરકારના હૈયે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડૉ. ઉર્મિલાબેન પટેલની આજે અંતિમ યાત્રા પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે નિવાસ સ્થાન “રેવારણ્ય” શ્રેયસ ...
Read Moreગાંધીનગર મહાનગરપાલિકાના ૮ વોર્ડની ૩૨ બેઠકો પર ભાજપ હાર દેખી જતા મુખ્યમંત્રીએ ગમે તે ભોગે સત્તા મેળવવા કાંઈ પણ કરવાની સુચના આપી હોય તે રીતે દારૂની રેલમછેલ અને ધાકધમકી અપાઈ રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા ...
Read Moreભાજપના શાસનનો એક – એક દિવસ ગુજરાત માટે કલંકરૂપ – ડૉ. હિમાંશુ પટેલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો ગાંધીનગરમાં સત્તા મેળવવા માટેનો મનસૂબો પાટનગરની પ્રજા ક્યારેય પૂરો નહીં કરે ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે છેલ્લા ત્રણ દિવસથી કાર્યાલયો ધમરોળી રહેલા મુખ્યમંત્રી આનંદીબેન ...
Read More
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડૉ. ઉર્મિલાબેન પટેલની આજે અંતિમ યાત્રા પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે નિવાસ સ્થાન “રેવારણ્ય” શ્રેયસ ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. ઉર્મિલાબેન પટેલ પ્રજાકીય અને સામાજિક પ્રશ્નો માટે હંમેશા પક્ષમાં ...
Read Moreગાંધીનગર શહેરમાં “ બેટર સિટી બેટર લાઇફ ” બનાવવાનો સંકલ્પ જાહેર કરતા કોંગ્રેસ પક્ષે તેનો ચુંટણી ઢંઢેરો પ્રસિધ્ધ કરેલ છે. આ ચુંટણી ઢંઢેરામાં નગરજનોને પીવાનું શુધ્ધ પાણી, ઇમ્ફેક્ટ ફીનો અમલ તેમજ વેરા વસુલાતની પ્રક્રીયા પારદર્શક બનાવવાની બાબતને પ્રાથમિકતા આપવાની જાહેરાત ...
Read Moreક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગાર ફરાર થઈ જવાની ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને સલામત ગુજરાતના મોટા મોટા દાવાની પોલ ખોલી નાંખી છે. ત્યારે બેફામ બનેલા બુટલેગરો અને અસામાજિક તત્વો પર પગલાં ભરવામાં નિષ્ફળ ગૃહ વિભાગ જવાબદારી સ્વીકારીને ...
Read More