પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
સર્વિસ ટેક્ષ અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાથી મોંઘવારીનો બોજો પ્રજાની કમર તોડી નાંખશે અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર મોદી સરકારના ગુજરાત મોડેલમાં બે વર્ષની ઉજવણીના તાયફા સામે અનેકવિધ સેસ અને ટેક્ષ હેઠળ દબાયેલી પ્રજા લાચાર – ડૉ. હિમાંશુ પટેલ ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જામનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સચિવાલયના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખુલ્લા નથી. સમગ્ર ...
Read Moreગુજરાતના દોઢ દાયકાના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારરૂપી મોદી મોડેલને દેશમાં લાગુ કરવા જતા સમગ્ર દેશની જનતા મોંઘવારીની કારમી પીડા ભોગવી રહી છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલ અને ઘર વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે, પ્રજા જ્યારે અસહ્ય મોંઘવારીની હાલાકી ભોગવી ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જામનગર શહેર – જીલ્લા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ જિલ્લાનો સવારે ૧૦-૦૦ કલાકે, જેતપુર ખાતે અને સાંજે ૪-૦૦ કલાકે, રાજકોટ શહેર ખાતે યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ સૌ ...
Read Moreશિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના કારણે શિક્ષિત બેરોજગાર યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાનો જેતપુર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જીલ્લા નિરીક્ષક તરીકે નીચેના નામોને મંજુરી આપી છે. વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ જિલ્લાઓની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન ...
Read Moreકેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...
Read More
કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...
Read More