Author Archives:
આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે The Status of Commerce Education in India and the orientation programming for Sem. 1 Studentના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહમંત્રી રંજની પટેલની ગાડીને રોડ વચ્ચે રોકી કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા તથા ગૃહ ...
Read Moreઆજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...
Read Moreહજારો માછીમારોના રોજીરોટીના હક્ક-અધિકાર છીનવીને ભાજપ-મોદી સરકારના આશીર્વાદથી એસ્સાર કંપની ગેરકાયદેસર રીતે દરિયામાં જેટી બાંધવાનું કામ કરી રહી છે ત્યારે ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર ...
Read Moreચૂંટણી પહેલા “ટેક્ષ ટેરરીઝમ” ના નામે બૂમો પાડનાર મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે “ટેક્ષ ટેરરીઝમ” અંતર્ગત જુદા જુદા ટેક્ષ જેવા કે એસ.ટી. બસોમાં ...
Read Moreઅદાણી પોર્ટ એન્ડ સેઝ ની પર્યાવરણના નિકંદન-મેંગ્રોવ નિકંદન બદલ ૨૦૦ કરોડ રૂપિયાની પેનલ્ટી મોદી સરકારે સત્તામાં આવ્યાની સાથે જ ““ઋણ અદા કાર્યક્રમ” ના ભાગરૂપે માફ કરીને “ભાજપ-મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર” ની વાતને સમર્થન આપ્યું છે ત્યારે મોદી સરકારના ““ઋણ અદા ...
Read Moreસમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી પદ ત્યાગ કરે, તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો. ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં ...
Read More
ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં જુદા જુદા વિભાગમાં કરવામાં આવેલ ૨ લાખ સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. ...
Read Moreકોમી એખલાસના પ્રતિક વસંત રજબની પૂણ્યતિથીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વસંત રજબ ચોક, જમાલપુર ખાતે પુષ્પાંજલી કરી હતી. અમદાવાદ શહેર અને ગુજરાત અને દેશ માટે પણ અનેરા કોમી એખલાસના પ્રતિક વસંત રજબ નવી પેઢી માટે પ્રેરણા ...
Read Moreપંચાયતોનાં જનાદેશનું અવમાન કરનાર ભાજપને પ્રજા વિધાનસભાની ચૂંટણીમાં ફેંકી દેશે ભાજપ સરકારે પંચાયતો પાસેથી ગ્રાન્ટ વાપરવાના હક છીનવી લઈ સહકારી ક્ષેત્ર બાદ પંચાયતી રાજને નેસ્તનાબૂદ કરવાનો કારસો ઘડ્યો છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં મળેલા ...
Read More