જી.એસ.પી.સી. – કે.જી. બેસીનમાં રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્રકાર પરિષદમાં ૨૦ પ્રશ્નો પુછતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાસંદશ્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે…. પૂર્વ ભૂમિકા: ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથાતથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના ...
Read Moreખૂન, લૂંટ, ચોરી, ચીલઝડપ એ ગતિશીલ ગુજરાતની નવી ઓળખ, પોલીસ તંત્ર સરકારી ઉજવણીમાં મસ્ત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમમાં રાજ્ય રોલ મોડલ, આત્મહત્યાનું વધતું પ્રમાણ ગંભીર છે, ‘જંગલરાજ સરકાર’ ચાર્જમાં ચાલી રહી છે: કોંગ્રેસના પ્રહારો ગુજરાતમાં ખૂન, લૂંટ, ચીલઝડપ, ધરફોડ ચોરી, મારામારી અને ...
Read Moreરાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ, બેજવાબદારપણામાં ...
Read Moreભાજપમાં જ અચ્છે દિન નહીં હોવાથી લોલીપોપ આપતી સરકારને પ્રજા જવાબ આપશે અનામત આંદોલનમાં બેફામ લાઠીચાર્જ અને બહેન-દીકરીઓ ઉપર અત્યાચાર વખતે વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર ક્યાં હતી ? ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત કે કેન્દ્રમાં ભાજપ સરકારે પ્રજાના હિતમાં કરેલા ...
Read Moreભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂતોને વિજળી ન આપવી, સિંચાઈનું પાણી ન આપવું, ખાતર-બિયારણ મોંઘા આપવા અને બીજીબાજુ ખેતપેદાશોના ટેકાના ભાવ ન આપવાની નિતીના કારણે ગુજરાતના ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે તા. ૧૨-૦૫-૨૦૧૬ ના રોજ નિધન થયું હતું. સ્વ. શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલની શોકસભા (બેસણું) તા. ૧૫-૦૫-૨૦૧૬ ને રવિવારે સાંજે ૪-૦૦ થી ૭-૦૦, સરદાર પટેલ સ્મૃતિભવન, શાહીબાગ, ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી પ્રવિણભાઈ રાષ્ટ્રપાલના ૭૭ વર્ષની ઉમરે દિલ્હી ખાતે થયેલ નિધન બાદ નશ્વર દેહને અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર રાજ્યમાંથી કાર્યકરો-આગેવાનો અને પરિવારજનોએ પુષ્પાંજલી કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ...
Read Moreશિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ છેલ્લા બે દસકામાં શિક્ષણના નામે વેપલો કરનાર ભાજપ સરકારનું ગુજરાત મોડલ શિક્ષણ ક્ષેત્રે ટોપ – ટ્વેન્ટીમાં પણ નજરે પડતું નથી – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા ...
Read More૯૧-તલાલા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભગવાનજીભાઈ બારડના ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે દેશમાં ૨૦ કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપનાર ભાજપ શાસકોના છેલ્લા ૨૦ વર્ષના ...
Read More