Author Archives: Ashvin Gohil

24 May
0

આઈ.ટી. વિભાગ પ્રેસનોટ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
23 May
0

આનંદીબેન પટેલના બે વર્ષના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસન : 23-05-2016

ભાજપ સરકારે ગુજરાતીઓના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર ઘા કર્યો છે. જોર અને જાહેરાતના આનંદીબેનના બે વર્ષના શાસન દરમ્યાન તેમનો પરિવાર અને મળતિયા માટે બન્યા આલિશાન બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં આનંદીબેન સરકારના ભ્રષ્ટ ...

Read More
23 May
0

કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી : 21-05-2016

કાળઝાળ ગરમીમાં પ્રજાના પાણી માટે વલખાં સામે ભાજપ દ્વારા ઉજવણીના તાયફા કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી – ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં બે વર્ષના શાસનકાળની ઉજવણી કરી રહેલું ...

Read More
23 May
0

“રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપ : 21-05-2016

૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા સ્વ. રાજીવ ગાંધીની ૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકરે આધુનિક ભારતના નિર્માણ માટે કોમ્પ્યુટર, આઈ.ટી. અને ટેલીકોમ ક્રાંતિ અંગે જણાવ્યું હતું કે, ...

Read More
India after Rajiv and his legacy
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ““રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત”” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ...

Read More
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

Read More
21 May
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન : 21-05-2016

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અગિયારમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી ...

Read More
19 May
0

સ્વ. દિવાળીબેન ભીલ શ્રધ્ધાંજલી : 19-05-2016

ગુજરાતી ચલચિત્ર જગતમાં અહમ યોગદાન આપનાર પદ્મશ્રી પાર્શ્વગાયક દિવાળીબેન ભીલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...

Read More
19 May
0

તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી : 19-05-2016

તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી અને પાંચ રાજ્યોના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો અને તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાતાઓએ આપેલ ચુકાદાનું સન્માન કરીએ છીએ. લોકતંત્રમાં હાર-જીત થતી હોય ...

Read More
19 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં કોંગ્રેસ અગ્રણી

 

Read More
18 May
0

જીએસપીસી કેગ રિપોર્ટ : 18-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો GSPC CAG Report

Read More
18 May
0

જીએસપીસી પ્રેસ પોઈન્ટ : 18-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More