Author Archives: Ashvin Gohil

28 Jul
0

ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ. : 28-07-2016

ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ. જમીનના કરોડો રૂપિયાના કાળા નાણાં લેતી-દેતી અંગે વાયરલ ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ સામે લાંચ રુશ્વત બ્યુરો ગુન્હો નોંધે. ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ...

Read More
28 Jul
0

રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ યોજના સ્થગિત કરવાની મોદી સરકારની નિતીની આકરી ઝાટકણી : 28-07-2016

એમ. ફીલ અને પી.એચ.ડી. માં શોધ-સંશોધન કરનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ યોજના સ્થગિત કરવાની મોદી સરકારની નિતીની આકરી ઝાટકણી કઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ નેતૃત્વવળી સરકાર દ્વારા વર્ષ ...

Read More
27 Jul
0

નર્મદા નદી સૂકાઈ રહી છે ત્યારે દરિયાઈ પાણીને અટકાવવા- સમસ્યાના ઉકેલ માટે પાંચ પગલાં રાજ્યસભામાં સરકારને સૂચવતા શ્રી અહેમદ પટેલ : 27-07-2016

ક્ષારયુક્ત પાણીને લીધે ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે સમસ્યાના ઉકેલ માટે પાંચ પગલાં રાજ્યસભામાં સરકારને સૂચવતા શ્રી અહેમદ પટેલ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી સૂકાઈ રહી છે ત્યારે દરિયાઈ પાણીને અટકાવવા માટે કોઝવેનું નિર્માણ કરવાની માંગ કરતા શ્રી ...

Read More
27 Jul
0

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા વિવિધ સેન્ટરો/કોલેજો અમદાવાદ બોપલ ખાતે.. : 27-07-2016

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા વિવિધ સેન્ટરો/કોલેજો અમદાવાદ બોપલ ખાતે આવેલ પારુલ યુનીવર્સીટી કેમ્પસને માન્યતા મળી છે કે નહિ તેવી વિગતો આર.ટી.આઈ. હેઠળ એન.એસ.યુ.આઈના પ્રવક્તાશ્રી ભાવિક સોલંકી દ્વારા માંગવામાં આવી હતી. આર.ટી.આઈના જવાબમાં અનેક ચોકવનારી વિગતો જાહેર થઇ છે જેમાં બોપલ ...

Read More
26 Jul
0

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાના મુખ્ય મથકે દમન પ્રતિકાર ધરણાં યોજાયા : 26-07-2016

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાના મુખ્ય મથકે દમન પ્રતિકાર ધરણાં યોજાયા. ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના મુખ્ય મથકે સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી ...

Read More
Daman Pratikar Dharna
26 Jul
0

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા દમન પ્રતિકાર ધરણાં

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના મુખ્ય મથકે સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી દમન પ્રતિકાર ધરણાં યોજાયા. કલેક્ટર કચેરી પાસે, અમદાવાદ ખાતે યોજાયેલ દમન પ્રતિકાર ધરણાં ઉપસ્થિત મોટી સંખ્યામાં તમામ ...

Read More
25 Jul
0

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬૭૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં. : 25-07-2016

પહેલા પાટીદાર સમાજ પર દમન અને હવે દલિત સમાજ પર દમન ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬/૭/૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં. ગુડ ગવર્નન્સ અને ગતિશીલ વહીવટી તંત્ર ...

Read More
25 Jul
0

અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે : 25-07-2016

અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રી મંત્રીશ્રી માધવસિંહ સોલંકીનો જન્મદિવસ ૩૦મી જૂલાઈ ૧૯૨૭ ના રોજ થયો હતો. પ્રશંસકોના આગ્રહ અનુસાર પ્રતિ વર્ષ જન્મદિનની શુભેચ્છા લેવા શ્રી માધવસિંહ સોલંકી, ગાંધીનગર ...

Read More
25 Jul
0

ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં : 24-07-2016

ગુડગર્વન્સ અને ગતિશીલ ગુજરાતની મોટી મોટી જાહેરાત કરનારા ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામો, ૮ મહાનગરો અને ૧૫૩ થી વધુ નગરવિસ્તારમાં પીવાના પાણી ઉપલબ્ધ કરાવવા માટે ૨૦ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર ...

Read More
23 Jul
0

પીડીત પરિવારજનોને કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરેલ : 23-07-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ...

Read More
23 Jul
0

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ : 23-07-2016

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ સામાજિક જાગૃતિથી ભાજપના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફુટી જતાં બેબાકળા બનેલા મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ઉનામાં દલિતો પર થયેલા અમાનુષી ...

Read More
23 Jul
0

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના બે મહિના કરતા વધુ સમય : 23-07-2016

Click Here to Download Press Note Press Note

Read More