Author Archives: Ashvin Gohil

Bhumi Pujan for installation of statue of Late Rajiv Gandhi at GPCC
11 Aug
0

સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે ભૂમિ પૂજન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે આજરોજ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાના વરદ હસ્તે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

Read More
10 Aug
0

પત્રકાર પરિસદ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
10 Aug
0

અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ : 10-08-2016

રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ છે તેમ છતાં ભાજપ સરકાર પગલાં લેવાને બદલે ભીનું સંકેલે છે તે દર્શાવે છે કે, ભાજપ સરકારને ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના ...

Read More
10 Aug
0

પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના : 10-08-2016

પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના સામાજિક સમરસતા ડ્હોળી નાખનાર ભાજપ સરકારે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકાથી વિવાદ અને સમસ્યાઓ પેદા કરી તમામ ક્ષેત્રે ...

Read More
10 Aug
0

આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ : 09-08-2016

આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ કે જે જુહાપુરા અમદાવાદની છે. જેઓ શ્રીનગર લાલચોક ખાતે ૧૫ મી ઓગષ્ટે ધ્વજ ફરકાવશે તે જુહાપુરા-અમદાવાદ અને ગુજરાતના ગૌરવ સમાન માસુમ બાળકીએ નામ રોશન કરેલ છે. તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
“Khedut Mahasamelan” organized at Amreli
10 Aug
0

અમરેલી ખાતે આયોજિત “ખેડૂત મહાસમેલન”

Read More
Vishw Aadivasi Divas Samelan
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન : 09-08-2016

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
4
09 Aug
0

શહીદ વીર કિનારીવાલા

તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો”  આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરી, દેશ માટે ન્યોછાવર ...

Read More
08 Aug
0

“ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો : 08-08-2016

ચૂંટણી સમયે “ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ચૂંટણી સમયે “ગૌ હત્યા” ...

Read More
08 Aug
0

છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી : 08-08-2016

વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ સંમેલન સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા “વિશ્વ આદિવાસી દિવસ” સમગ્ર ગુજરાતમાં તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ઉજવાશે. કોગ્રેસ પક્ષ આદિવાસી સમાજના હક્ક અને ...

Read More
08 Aug
0

માનગઢ ખાતે એકત્ર થનાર આદિવાસી ભાઈ-બહેનો : 08-08-2016

તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને  “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના આદિવસીઓ દિવાળીની જેમ ઉજવે છે ત્યારે અંબાજીથી ઉમર ગામ સુધીના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ સંતરામ પુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. હજારોની સંખ્યામાં માનગઢ ...

Read More