‘B A R C’ અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માત્ર ૨૨ અઠવાડીયામાં ૨૬,૨૩૬ વખતની પ્રશંસા માટે જાહેરાતો કરી મોદી સરકાર ‘જાહેરાતો’ ના બદલે ‘જાહેર હિત’ માટે વિકાસના નાણાં ખર્ચેઃ ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્રની યુ.પી.એ. સરકારે તેમજ આ અગાઉની કોંગ્રેસની સરકારોએ આઝાદી ...
Read MoreAuthor Archives:
રાજકોટ કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે વર્લ્ડ રેકોર્ડ કરવા એકી સાથે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સગર્ભા બહેન-દિકરીઓ યોગના નામે ગીનીસ બુકમાં નામ નોંધાવવા અને સસ્તી પ્રસિધ્ધીની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યુ હતું કે, ભાજપ ...
Read Moreતા. ૧૬/૬/૨૦૧૬ ને ગુરૂવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે, મેઘરાજાની વહેલી પધરામણી માટે ગાયત્રી યજ્ઞનું મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More‘બેટી બચાવો’ અને ‘બેટી પઢાઓ’ ની ભાજપ સરકાર ગુલબાંગો પોકારી રહી છે. લાખો રૂપિયા ખર્ચીને પ્રવેશોત્સવ, ગુણોત્સવના તાયફાઓ થાય છે ત્યારે છોટા ઉદેપુરના પાવી-જેતપુર તાલુકાના પુનીયાવાટ ગામની એક વિદ્યાર્થીનીને ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહમાં શાળામાં પ્રવેશ ન મળતા અગ્નિસ્નાન કરવાની ફરજ પડી ત્યારે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોએ આક્રમકતાપૂર્વક કામગીરી કરવાની છે. કોંગ્રેસ પક્ષની ...
Read Moreભાજપે રાજ્યની પોલીસને કુપોષિત કરતાં માફિયાઓનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી હાસ્યસ્પદ સ્થિતિ સર્જી છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ અને તેમના ...
Read Moreભાજપ સરકારની અણઘડ નીતિને કારણે ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણમાં વધારો પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને અટકાવવા માટે ભાજપ સરકાર પાસે કોઈ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...
Read More
કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાલીતાણા – ભાવનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા ત્રસ્ત છે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read More