અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...
Read MoreAuthor Archives:

એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ (એસ.સી. ડિપાર્ટમેન્ટ) ના સંગઠન માળખાની પુનઃરચનાને મંજૂરીની મહોર મારી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતેજ સ્વીકારવુ પડ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને ઉજવણીના તાયફાઓમાં રોકનાર ભાજપ સરકારે જ લેખન – વાંચન સહિતની ગુણવત્તા તળીયે લાવી દીધી છે – ડૉ. હિમાંશુ ...
Read More
એનડીએ-ભાજપ સરકારને બે વર્ષના શાસનકાળ ના લેખાજોખા સાથે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે પદ અને ગોપનીયતાના બે વર્ષ પહેલાં આ ...
Read Moreમાહિતી અને પ્રસારણ વિભાગના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા શ્રી મનિષ તિવારી તારીખ ૨૬-૦૫-૨૦૧૬, ગુરુવાર સવારે ૧૧-૩૦ કલાકે, એન.ડી.એ.-ભાજપ સરકારના બે વર્ષ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત લોકદરબાર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપ સરકારે ગુજરાતીઓના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર ઘા કર્યો છે. જોર અને જાહેરાતના આનંદીબેનના બે વર્ષના શાસન દરમ્યાન તેમનો પરિવાર અને મળતિયા માટે બન્યા આલિશાન બન્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં આનંદીબેન સરકારના ભ્રષ્ટ ...
Read Moreકાળઝાળ ગરમીમાં પ્રજાના પાણી માટે વલખાં સામે ભાજપ દ્વારા ઉજવણીના તાયફા કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી – ડૉ. હિમાંશુ પટેલ કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં બે વર્ષના શાસનકાળની ઉજવણી કરી રહેલું ...
Read More૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા સ્વ. રાજીવ ગાંધીની ૨૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત” વાર્તાલાપમાં વરિષ્ઠ પત્રકાર શ્રી કુમાર કેતકરે આધુનિક ભારતના નિર્માણ માટે કોમ્પ્યુટર, આઈ.ટી. અને ટેલીકોમ ક્રાંતિ અંગે જણાવ્યું હતું કે, ...
Read More