તાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર બેરહેમી-અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આ અંગે ગુનાગારો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અમાનુષી અત્યાચાર થતાં પોલીસ તંત્ર – વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહી છે. ભાજપ શાસનમાં દલિતો પરના ...
Read MoreAuthor Archives:
ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર જાહેરમાં થયેલ અત્યાચાર-અમાનુષી સામે ભાજપ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર – વહીવટી તંત્રે નક્કર પગલાં ન લેવાના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના થોરાળા ગામે પાંચ દલિત યુવાનોએ અને જામકંડોરણાના વધુ બે દલિત યુવાનોએ ...
Read Moreયુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ. લાખો રૂપિયા ઉઘરાવતા ગેરકાયદેસર કેમ્પસ સામે ભાજપ સરકાર-શિક્ષણ વિભાગનું ભેદી મૌન નિયમોને નેવે મુકી પારૂલ યુનિવર્સિટી રાજકોટ અને અમદાવાદમાં ગેરકાયેસર કોલેજો ચલાવે છે. યુજીસીના ...
Read More
ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધી મંડળ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં દમનના ભોગ બનેલ દલિતો ની મુલાકાતે.
Read Moreગુજરાત કોંગ્રેસને કાસમબાપુની મોટી ખોટ પડી, સર્વધર્મ સમભાવમાં જીવન સમર્પિત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાજકીય સલાહકાર અહમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો ...
Read Moreયુવાનોના હક્ક અને અધિકાર માટે લડત ચલાવનાર શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન મળ્યા બાદ આજ રોજ જેલ મુક્ત થયાં અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને પાટીદાર ...
Read Moreઅરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરીને સત્તા હાંસલ કરવાના મોદી સરકાર – ભાજપના કારનામા-કાવત્રાને નામદાર સુપ્રિમ કોર્ટે લપડાક આપીને લોકતંત્રને જીવંતદાન આપ્યું છે. નામદાર સુપ્રિમ કોર્ટના બંધારણની રક્ષા કરવાના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...
Read Moreરાજ્યના પાંચ હજાર ગામો અને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ૧૦૦ થી વધુ ગામોના ખેડૂતોએ પિયત માટેના નાણાં નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા છતાં સિંચાઈનું પાણી નર્મદા નિગમ દ્વારા ન અપાતા ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે, છતાં ભાજપ સરકારનું પેટનું પાણી ...
Read Moreપ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ફરજીયાત અમલ કરાવવા સામે ખેડૂતોનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ખેડૂતોના રોષથી બચવા માટે ભાજપે અત્યારથી જ પક્ષનો વીમો કરાવી લેવો જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સદંતર ...
Read Moreસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દલિત પરિવારોને સરા જાહેર વાહન સાથે બાંધીને ઢોર માર મારના બનાવને અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ શખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. બનાવના અનુસંધાને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી નૌશાદ સોલંકી અને તેની સાથેના વગદાર પ્રતિનિધિ મંડળમાં ગુજરાત ...
Read Moreટોરેન્ટ પાવર દ્વારા નિયમિત વીજબીલ ભરતા ગ્રાહકોને મળતું વળતર બંધ કરવા સામે વીજ ગ્રાહકોનો આક્રોશ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ગ્રાહક સુરક્ષા સેલના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ શાહ ( સોલા) એક નિવેદનમાં જણાવે છે કે, ટોરેન્ટ પાવર લી. દ્વારા અમદાવાદની પ્રજાની ઉઘાડી લૂંટ ...
Read More