અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુદ્ધ જામ્યું છે. હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભાજપના ચૂંટણીપ્રવાસે આવ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગણાતા પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. પાંચમી ડિસેમ્બરથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર, કચ્છ ...
Read MoreAuthor Archives:


December 3, 2017 | 7:13 pm IST ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી ચૂકેલા સામ પિત્રોડાએ ભાજપ દ્વારા જેનો પ્રચાર થઈ રહ્યો છે તે વિકાસના ગુજરાત મોડલ ભૂલભરેલો હોવાનું જણાવ્યું છે. રાજીવ ગાંધી ...
Read More
અમદાવાદ, તા.30 નવેમ્બર, 2017, ગુરૂવાર સોમનાથ મંદિરમાં બિનહિન્દુ રજીસ્ટરમાં રાહુલ ગાંધીના નામના મુદ્દે વિવાદ ચગ્યો છે. અમરેલીમાં વેપારીઓ સાથેની બેઠકમાં હિન્દુ વિવાદ પર પહેલીવાર રાહુલ ગાંધીએ એવી ટિપ્પણી કરી કે, મારા દાદી જ નહીં,મારો પરિવાર શિવભક્ત છે. આમાં જાહેર બોલવાથી ...
Read More
અમદાવાદ, તા.૨૯ કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલોટ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા એ દરમ્યાન તેમણે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. સચિન પાયલોટે જણાવ્યું ...
Read More
ગુજરાતમાં સામાન્ય લોકો એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે ખાનગી વીજ કંપનીઓ પણ વીજ બિલમાં લૂંટ ચલાવી રહી છે. સરકારે ખાનગી વીજ કંપનીઓના ખિસ્સા ભરી દીધા છે અને વીજ બિલનો ઝટકો ગુજરાતની પ્રજા સહન કરી રહી છે. આ ...
Read More
અમદાવાદ,વેરાવળ,તા.ર૦ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ યોજાયેલી જંગી જાહેરસભામાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો ક્યાં હતા. વડાપ્રધાન મોદી પર મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ...
Read More
અમદાવાદ,તા.૩૦, સૌરાષ્ટ્રનો પ્રચાર કાર્યક્રમ પૂર્ણ કરી દિલ્હી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આગામી પ્રચાર કાર્યક્રમ પણ લગભગ નક્કી થઇ ગયો છે. જે મુજબ, હવે રાહુલ ગાંધી પ્રથમ તબક્કાના આખરી સમયમાં તા.૫થી ૭ ડિસેમ્બર દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવે તેવી ...
Read More
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આજે ગુરૃવારે ભાવનગરના નારી ચોકડી ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે પીએમ મોદી પર સીધા પ્રહારો કરી ભાજપની સરકાર કોમનમેનની નહીં પણ બીઝનેસમેનોની સરકાર હોવાનું કહ્યું હતું. જો ...
Read More
અમરેલી તા. ૩૦ઃ લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભામાં સંબોધન કરતા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દસ દિવસમાં ખેડૂતોના દેવા માફીની નીતિ ઘડવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ હતી, જેમાં બહોળો ...
Read More
નવી દિલ્હી, તા.ર૮ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વાકયુદ્ધમાં ઝંપલાવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી અને નાણાપ્રધાન પી.ચિદમ્બરમ્ે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમ્ે કહ્યું કે મોદીનું અભિયાન તેમના પોતાના માટે અને તેમના ભૂતકાળ અંગે છે. આ અભિયાન ગુજરાત ...
Read More
નવી દિલ્હી તા.ર૯: ગુજરાતની ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ બંને મરણીયો પ્રચાર કરી રહ્યા છે. એક કંઇક અલગ કરે તો બીજો તરત જ તેની કાટ કાઢવામાં લાગી જાય છે. જીએસટી, નોટબંધી, ગુજરાતના વિકાસ મોડલ અને બેરોજગારીના મુદાને લઇને વિપક્ષ ખાસ ...
Read More
વડોદરા, તા.૨૮ ગુજરાતમાં ૮૦ ટકા ગ્રેજ્યુએટ ઇજનેરો બે રોજગાર છે. ૬૦ હજાર લઘુ અને કુટિર ઉદ્યોગોને તાળા લાગી ગયા છે. ૯૩ ટકા રોજગારી કોન્ટ્રાકટ બેઝ ઉપર આપવામાં આવે છે. જેમાં રોજગારીની સુરક્ષા હોતી નથી. ૨૨ વર્ષથી ભાજપને મત આપવા છતાં ...
Read More