Dec 10, 2017, 11:29 PM IST નડિયાદ, ડાકોર: ‘ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી મુદ્દામાં નર્મદાના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ અનેક જગ્યાએ નર્મદાનું પાણી ન મળ્યું હોવાની બૂમ ઉઠી. રાઇટ ટર્ન લઇ ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમાં પણ કોઇ કામ ...
Read MoreAuthor Archives:


December 9, 2017 | 11:48 am IST ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાન બૂથ પર લોકોની લાંબી લાઈન પણ લાગી છે. ત્યારે રાહુલ ગાંધીએ એકવાર ફરીથી પીએમ મોદી અને બીજેપી પર ટ્વિટરથી નિશાન સાધ્યું છે. તેમણે ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પોતાવો જન્મદિવસ મનાવી રહ્યા છે. 9 ડિસેમ્બર 1946ના રોજ જન્મેલા સોનિયા ગાંધી આજે 72માં વર્ષના થયા છે. આજે 9 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, એવામાં કોંગ્રેસના સમર્થકો તેમને તેમના તરફી ...
Read More
ભાજપના ચૂંટણીઢંઢેરા વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવકતા આર જે સુરજેવાલાએ તેને ગુજરાત વિરુદ્ધનો પત્ર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભાજપના ચૂંટણીઢંઢેરામાં કાંઈ નથી. સુરજેવાલાએ કહ્યું કે, “ભાજપનો ચૂંટણીઢંઢેરો જોતાં એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ મુદ્દા કે વિઝન ...
Read More
સુરત તા. ૯ : ગુજરાતની ચૂંટણી પ્રચારમાં રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે તારાપુરમાં એક પાંઉભાજી સ્ટોલ પર પહોંચ્યાં હતાં. આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી રાહુલ તારાપુરમાં એક પદયાત્રામાં પણ હાજરી આપી હતી. રાહુલને પાંઉભાજી સ્ટોલ પર જોઇને ત્યાં ...
Read More
Dec 09, 2017, 01:53 AM IST આણંદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ લોકોએ પ્રોડકટ બનાવી દીધા છે. સરદાર તો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોલંકીના નથી. તે તો પૂરી દુનિયાના નેતા છે. સરદાર સાહેબનો તો બધા સાચો આદર કરીએ ...
Read More
નવી દિલ્હી, તા. 8 ડીસેમ્બર, 2017, શુક્રવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત મુદ્દે ૧૦મો સવાલ કર્યો હતો. તેઓ ટ્વિટર પર સવાલો કરી રહ્યા છે, જેના ભાગરુપે આ દસમો સવાલ પૂછ્યો હતો. તેઓએ આ વખતે આદીવાસીઓનો મામલો ...
Read More
પાવી-જેતપુર,તા.૮ પાવી-જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વિશાળ આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી જીતતાની સાથે દસ જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનું એલાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર ખાતે વિશાળ આદિવાસી સંમેલનમાં ...
Read More
December 7, 2017 | 2:00 pm IST દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે રાજકોટની મુલાકાતે છે. વિધાનસભાના ઈલેક્શનમાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છેલ્લા દિવસે આજે તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. તેમણે રાજકોટમા પત્રકાર પરિષદ સંબોધીને પીએમ મોદી પર હુમલો બોલાવ્યો ...
Read More
Dec 07, 2017, 01:01 PM IST અમદાવાદઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યાં છે. આ વખતે તેઓ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં જાહેર સભાઓ સંબોધવાના છે. તેઓ 8થી 11 ડિસેમ્બર સુધી ગુજરાતમાં રહેશે ...
Read More
રાજકોટ, તા. 07 ડિસેમ્બર 2017, ગુરૂવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાજકોટમાં સંવાદ કર્યો જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા.. – નરેન્દ્ર મોદીએ લોકો સાથે દગો કર્યો ...
Read More
નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવમો પ્રશ્ન કરતા ટ્વીટ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ ખેડૂતોનો ઉલ્લેખ કરતા લખ્યુ કે વડાપ્રધાન મોદીએ તેમની સાથે સાવકો વ્યવહાર કર્યો છે. રાહુલે લખ્યુ કે ખેડૂતોનું ...
Read More