Dec 11, 2017, 03:22 AM IST અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે ગુજરાતમાં 26મા મંદિરે પહોંચ્યા. તેમણે ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં દર્શન કર્યા. તેઓ જ્યારે દર્શન કરી બહાર નીકળ્યા ત્યારે સૈકડો લોકોની ભીડ ત્યાં હતી. તેમણે લોકોનું અભિવાદન કરી હાથ ...
Read MoreAuthor Archives:


December 10, 2017, 10:18 pm ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ ગયું અને હવે બીજા તબકકાનું મતદાન થાય તે પહેલા બંને મુખ્ય પક્ષોનાં દિગ્ગજો એકબીજા પર પ્રહાર કરવાની કોઈ તક ચૂકવા માગતા નથી. ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ...
Read More
December 10, 2017, 5:41 pm કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને 12મો સવાલ પુછ્યો છે. આ સવાલમાં રાહુલ ગાંધીએ GST અને નોટબંધીનો ઉલ્લેખ કર્યો છે. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે,”GST અને નોટબંધીનાં કારણે ગુજરાતનાં વેપારીઓ વધારે ...
Read More
Dec 10, 2017, 11:29 PM IST નડિયાદ, ડાકોર: ‘ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી મુદ્દામાં નર્મદાના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ અનેક જગ્યાએ નર્મદાનું પાણી ન મળ્યું હોવાની બૂમ ઉઠી. રાઇટ ટર્ન લઇ ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમાં પણ કોઇ કામ ...
Read More
December 9, 2017 | 11:48 am IST ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે અને મતદાન બૂથ પર લોકોની લાંબી લાઈન પણ લાગી છે. ત્યારે રાહુલ ગાંધીએ એકવાર ફરીથી પીએમ મોદી અને બીજેપી પર ટ્વિટરથી નિશાન સાધ્યું છે. તેમણે ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી આજે પોતાવો જન્મદિવસ મનાવી રહ્યા છે. 9 ડિસેમ્બર 1946ના રોજ જન્મેલા સોનિયા ગાંધી આજે 72માં વર્ષના થયા છે. આજે 9 તારીખે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, એવામાં કોંગ્રેસના સમર્થકો તેમને તેમના તરફી ...
Read More
ભાજપના ચૂંટણીઢંઢેરા વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવકતા આર જે સુરજેવાલાએ તેને ગુજરાત વિરુદ્ધનો પત્ર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભાજપના ચૂંટણીઢંઢેરામાં કાંઈ નથી. સુરજેવાલાએ કહ્યું કે, “ભાજપનો ચૂંટણીઢંઢેરો જોતાં એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ મુદ્દા કે વિઝન ...
Read More
સુરત તા. ૯ : ગુજરાતની ચૂંટણી પ્રચારમાં રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે તારાપુરમાં એક પાંઉભાજી સ્ટોલ પર પહોંચ્યાં હતાં. આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી રાહુલ તારાપુરમાં એક પદયાત્રામાં પણ હાજરી આપી હતી. રાહુલને પાંઉભાજી સ્ટોલ પર જોઇને ત્યાં ...
Read More
Dec 09, 2017, 01:53 AM IST આણંદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ લોકોએ પ્રોડકટ બનાવી દીધા છે. સરદાર તો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોલંકીના નથી. તે તો પૂરી દુનિયાના નેતા છે. સરદાર સાહેબનો તો બધા સાચો આદર કરીએ ...
Read More
નવી દિલ્હી, તા. 8 ડીસેમ્બર, 2017, શુક્રવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત મુદ્દે ૧૦મો સવાલ કર્યો હતો. તેઓ ટ્વિટર પર સવાલો કરી રહ્યા છે, જેના ભાગરુપે આ દસમો સવાલ પૂછ્યો હતો. તેઓએ આ વખતે આદીવાસીઓનો મામલો ...
Read More
પાવી-જેતપુર,તા.૮ પાવી-જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વિશાળ આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી જીતતાની સાથે દસ જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનું એલાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર ખાતે વિશાળ આદિવાસી સંમેલનમાં ...
Read More
December 7, 2017 | 2:00 pm IST દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે રાજકોટની મુલાકાતે છે. વિધાનસભાના ઈલેક્શનમાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છેલ્લા દિવસે આજે તેઓ પણ પ્રચાર કરી રહ્યા છે. તેમણે રાજકોટમા પત્રકાર પરિષદ સંબોધીને પીએમ મોદી પર હુમલો બોલાવ્યો ...
Read More