Author Archives: Administrator

Sonia-Gandhi-750x430
16 Dec
0

સોનિયા ગાંધીએ નિવૃત્તિની જાહેરાત કરી: આજથી રાહુલ કોંગ્રેસના અધ્યક્ષ

નવી દિલ્હી, તા. 15 ડીસેમ્બર, 2017, શુક્રવાર રાહુલ ગાંધી ૧૬મી ડિસેમ્બરથી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળે તેના એક જ દિવસ પહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. સંસદ પરિસરમાં મીડિયાકર્મીઓેએ સોનિયા ગાંધીને સવાલ પૂછ્યો હતો કે, હવે કોંગ્રેસમાં તમારી ભૂમિકા ...

Read More
Bharatsinh-Solanki-1024x768
16 Dec
0

રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેના શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે ભરતસિંહ

December 16, 2017 | 12:40 am IST કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થઈ ગયાં છે. તેઓ આવતી કાલે રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેનાં શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે. એ સાથે તેઓ ગુજરાતનાં બીજા તબક્કાનાં મતદાન વિશે પણ રાહુલને માહિતી ...

Read More
Rahul Gandhi at rally
13 Dec
0

મોદી સી પ્લેનમાં ઊડવા માંગે તે સારી વાત, ગુજરાત માટે શું કર્યું? – રાહુલ

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ગુજરાત ચૂંટણીમાં ટેમ્પલ પોલિટિક્સ પર રાહુલે કહ્યું- હું ગુજરાતમાં જે પણ મંદિર ગયો, ત્યાંની જનતાના સારા ભવિષ્ય માટે કામના કરી છે. આ દરમિયાન તેઓએ મોદીની સ્પીચની ભાષા, ...

Read More
rahul-gandhi-on-doklam-issue
13 Dec
0

ભારતમાં રાજનીતિ ખૂબ ગંદી થઈ વડાપ્રધાન મોદીનું મનમોહનસિંહ અંગે નિવેદન અયોગ્ય : રાહુલ ગાંધી

અમદાવાદ, તા.૧ર કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે દેશમાં રાજકીય વાણી વિલાસનું જોર વધી રહ્યું છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું અંગત રીતે દેશમાં રાજકીય વાણી વિલાસને બદલવા માંગીશ તે ખૂબ ...

Read More
shakti-sinh-gohil
13 Dec
0

વડગામમાં શકિતસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો

વડગામ, તા.૧ર ડિસેમ્બર 20107, મંગળવાર ગુજરાત વિધાનસભાની ચુટણી માટેના બીજા તબકકાની ચુટણી પ્રચારના અંતિમ દિવસ સુધી રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અને પ્રસાર કરાયો છે. જેમાં આજે વડગામ ખાતેની અનામત બેઠક પર કોંગ્રેસના સમર્થનથી ચુટણી લડતા અપક્ષ ઉમેદવાર જીગ્નેશ ...

Read More
rahul-gandhi-meets-daugher-of-soldier
13 Dec
0

મુખ્યમંત્રી રૂપાણીની સભામાં હડધૂત કરાયેલી શહીદની પુત્રીની વ્યથા સાંભળતા રાહુલ !

અમદાવાદ, તા.૧૨ તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભામાંથી એક શહીદ આદિવાસી સૈનિકની બેટી પોતાની રજૂઆત કરવા પહોંચી ત્યારે તેણીને હડધૂત કરી તેની સાથે થયેલા અપમાનજનક વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને શહીદ સૈનિકના પરિવાર સાથે આવા ઘૃણાસ્પદ વર્તનની ...

Read More
Jyotiraditya Scindia
13 Dec
0

દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે: કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય

Dec 13, 2017, 12:43 AM IST ગરબાડા, લીમખેડા: દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડામાં કોંગી સાંસદ જ્યોતિરાજે સિંધિયાની જાહેર સભા યોજાઇ હતી. જેમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસને મત આપી કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જાહેર સભામાં ...

Read More
ahmed-patel
13 Dec
0

વડાપ્રધાન મોદી ગુજરાતના પુત્ર તો શહીદ થનાર ૧૪ પાટીદાર યુવાનો કોણ હતા ?: અહમદ પટેલ

પાલેજ,તા.૧ર બીજા અને અંતિમ ચરણના ચૂંટણી પ્રચારના ભાગરૂપે કરજણ વિધાનસભાના સૌથી મોટા એવા વલણ ગામે આવી કોંગ્રેસ રાજયસભાના સાંસદ રાજ બબ્બર દ્વારા પોતાની શાયરાના અંદાજમાં ભાજપા પ્રહારો કરી ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે નું જણાવ્યું હતું. કરજણ વિધાનસભા બેઠકનું અતિ ...

Read More
rahul-gandhi-speaks-for-farmers-issue
13 Dec
0

ઊનામાં દલિતો પર અત્યાચારના મામલે મોદી કેમ મૌન? : રાહુલ ગાંધી

December 13, 2017 | 6:26 am IST નવી દિલ્હી : ગુજરાતમાં ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનાં નવા ચૂંટાયેલા પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને દરરોજ નવા નવા પ્રજાલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. ૨૨ સાલો કા હિસાબ માગે ગુજરાત જવાબ સિરીઝ ...

Read More
rahul gandhi
11 Dec
0

રાહુલ ગાંધીએ 13મા સવાલમાં ભાજપ પર મિત્રોના ખિસ્સા ભરવા મામલે કર્યો સીધો વાર

December 11, 2017 | 12:04 pm IST કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ અને પીએમ મોદી પર સીધો વાર કરવાનું નક્કી કર્યુ છે. જેમાં તેઓ ટ્વિટરથી વેધક સવાલો પૂછી રહ્યા છે. જેમાં આજે તેમણે ટ્વિટ કરીને તેરમો સવાલ પૂછ્યો ...

Read More
north-gandhinagar-congress-mla
11 Dec
0

પાટીદાર અને દલિત સમાજ પર દમન ગુજારનાર ભાજપ સરકારને પ્રજા માફ નહીં કરે: સી. જે. ચાવડા

ગુજરાત રાજ્યમાં છેલ્લે જીલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર રાજ્યની જેમ ગાંધીનગર જીલ્લા પંચાયતમાં મળેલી વિક્રમજનક સફળતા ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ફરી એકવાર દોહરાવીને જનતા જનાર્દન ભાજપ સરકારના સરમુખત્યાર શાસનમાંથી મુક્તિ મેળવશે.તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ...

Read More
1-3
11 Dec
0

રાહુલ ગાંધીએ મોદીને કર્યો પ્રશ્ન: નષ્ટ કરાયેલ ગુજરાતના વેપારની જવાબદારી લેશે સરકાર?

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2017 રવિવાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રણનીતિ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતમાં 22 વર્ષના ભાજપના શાસન પર રોજ એક પ્રશ્ન કરી રહ્યા છે. જેમાં રાહુલે ટ્વીટ કરતા જીએસટી અને નોટબંધી બાદથી ગુજરાતના વેપારીઓની ...

Read More