Oct 18, 2017 શસ્ત્ર સૌદાગર સંજય ભંડેરી સાથે રોબર્ટ વાઢરાના સંબંધો વિશે મુખ્યમંત્રી રૂપાણી, રાહુલ ગાંધી ચૂપ કેમ છે ? તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે એ અંગે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ ભાજપ દ્વારા ...
Read MoreAuthor Archives:


October 17, 2017 | 11:09 pm IST રાજ્યના મુખ્યમંત્રીએ રોબર્ટ વાડરા પર કરેલો આક્ષેપો બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, અમિત શાહના પુત્ર જય શાહના કારનામા છુપાવવા માટે તેઓ વાડરા સામે આક્ષેપ કરે છે. કેન્દ્રમાં ...
Read More
અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન રબર સ્ટેમ્પ સી. એમ. છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રિપોર્ટથી તેઓ ચાલે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અમિત શાહના પુત્ર જય શાહના કારનામાં છુપાવવા કૉંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે, તેમ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ...
Read More
October 18, 2017 | 9:00 am IST નવી દિલ્હી : ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ રાજકીય દંગલ શરૂ થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર નજીક મોદીએ આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસે ક્યારેય વિકાસના મુદ્દે ચૂંટણી લડી નથી. આ ...
Read More
જૂનાગઢ, તા.૧૭ જૂનાગઢ શહેરમાં દિવાળીની ઉજવણીમાં કાળી ચૌદશના દિવસે ભારતીય મહિલાઓ દ્વારા કકળાટ કાઢવાની વર્ષો પુરાણી પ્રથા છે. જેના સંદર્ભમાં ગુજરાત ભાજપનો ગુજરાતમાંથી કકળાટ કાઢવા જૂનાગઢ મહિલા કોંગ્રેસે ખાસ કાર્યક્રમ યોજ્યો છે. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ એકમે શુભને આવકાર અને ...
Read More
Oct 17, 2017, 03:14 AM IST ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ ભાટની સભામાં કોંગ્રેસ પર કરેલા હુમલાનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક પત્રકાર પરિષદમાં મોદી પર ચાબખાં મારતા જણાવ્યું કે, જે રીતે મોદી બૂમ બરાડા પાડી રહ્યા હતાં તેને ...
Read More
October 17, 2017, 11:38 am અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દિક્ષણ ગુજરાતના પ્રવાસનું આયોજન ઘડાઇ રહ્યું છે. તેઓ આગામી તા.૧ નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને વિપક્ષ ...
Read More
October 16, 2017 | 11:21 pm IST વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બયાન સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને ચિઠ્ઠીના કારણે રાજીનામું આપવું પડયું હતું. આ કેસ અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે. મોદીમાં ...
Read More
ચીખલી, તા.૧૫ ઓકટોબર 2017, રવિવાર હવે પરિવર્તનની હવા શરૃ થઇ છે ત્યારે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇ ગેરરીતિ નહીં કરી જાય તે માટે આપણે સજાગતા બતાવવાની જરૃર છે અને જો ગેરરીતિની ખબર પડે તો તે જ સમયે મતદાન અટકાવી દેવાની ...
Read More
October 16, 2017 | 9:23 am IST ગુરદાસપુર પેટાચૂટણીમાં વિજય માટે કોંગ્રેસે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદી પર કટાક્ષ કરતાં કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિજય માટે હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા માગું છું. વડાપ્રધાન ...
Read More
Oct 15, 2017, 11:26 PM IST હિંમતનગર: હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા ચુંટણી લક્ષી કાર્યકરો અને સ્થાનિકો નુ જનઆશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતુ જેમાં પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવાના મામલે પાટીદારો પર ખોટા કેસ કર્યા હોવાને કારણે સરકારને કેસ ...
Read More
ચંદિગઢઃ ગુરદાસપુર લોકસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી મોટી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે 1,93,219 મતથી જીત હાંસલ કરી છે. મત ગણતરીની શરૂઆતથી જ આગળ ચાલતાં સુનિલ જાખડે ગુરદાસપુર બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ...
Read More