નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2017, શનિવાર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ચારેય બાજુ જીએસટીને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં ઘણા ફેરફાર કર્યા છે. અને દૈનિક વપરાશની ૧૭૮ જેટલી વસ્તુઓના ટેક્સમાં ઘટાડો કરી ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બરથી ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરી છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો અને છેલ્લો તબક્કો છે. આજે તેમણે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંબાજી ખાતે તેમણે સોશિયલ ...
Read More
અમદાવાદ તા. ૧૧ઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજથી ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રચાર કોંગ્રેસની નવસર્જન યાત્રા સાથે જોડાઈને શરૃ કર્યાે છે. અક્ષરધામ મંદિરમાં દર્શન કરીને તેઓ ચિલોડા, પ્રાંતિજ અને હિંમતનગરમાં વિવિધ સભાઓ ગજવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા ...
Read More
Nov 12, 2017, 02:40 AM IST હિંમતનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા યોજનામાં વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી ચૂંટણી મેદાનમાં કાગારોળ મચાવાઇ રહી છે. ત્યારે શનિવારે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંમતનગરની સભામાં જણાવ્યું કે, જો ...
Read More
અમદાવાદ: અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા અને ઘટસ્ફોટ કર્યો હતો કે, હું વડા પ્રધાન હતો ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે નર્મદા મુદ્દે મારી સાથે ક્યારેય ...
Read More
Wednesday, 8th November, 2017 અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સંદર્ભે કોંગ્રેસે જનસંપર્ક યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ ૧૪મી નવેમ્બરથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતની આગેવાનીમાં જનસંપર્ક યાત્રાની શરૂઆત કરશે. વિધાનસભાની ૧૮૨ બેઠકમાં એક કરોડથી વધારે મતદારો સુધી પહોંચવા ...
Read More
November 8, 2017 | 12:15 pm IST કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8મી નવેમ્બરના બુધવારે સવારે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂરા થવા પર કાળા દિવસની ઉજવણી કરાશે ત્યારે રાહુલ સુરતના ...
Read More
નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2017, બુધવાર “એક આંસૂ ભી હુકૂમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખોકા સમુંદર હોના.” – રાહુલ ગાંધી આજે કોંગ્રેસ અને ભાજપા બેઉ 8 નવેમ્બરનો દિવસ મનાવી રહી છે એક શોક મનાવી રહ્યુ છે ...
Read More
ભાવનગર, તા.7 નવેમ્બર, 2017, મંગળવાર સમગ્ર દેશમાં નોટબંધી નિર્ણયને આજે ૮ નવેમ્બરના રોજ ૧ વર્ષ પુરો થયો છે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અણવિચાર્યા આ પગલાના કારણે સમગ્ર સમાજના તમામ રોજગારો તેમજ તમામ વેપારી વર્ગ સહિતનાએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો ...
Read More
November 7, 2017, 12:10 pm દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. મનમોહન સિંહે અમદાવાદના સરદાર સ્મારક ખાતે વ્યાપારીઓને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં દેશની આર્થિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સરદાર સ્મારક ...
Read More
જામનગર તા. ૭ઃ જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે તા. ૮ નવેમ્બરના નોટબંધીના નિર્ણયનો વિરોધ પ્રદર્શિત કરવા શહેરના લાલબંગલા સર્કલમાં સવારે ૧૧ કલાકે ‘કાળો દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર ...
Read More
અમદાવાદ: ભાજપ સરકારમાં ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૪૦ ટકા જેટલો જથ્થો મળતિયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે ત્યારે ભાજપની જુદી જુદી ધન સંગ્રહ યોજના હેઠળ અન્ન નાગરિક પુરવઠામાં દર ...
Read More