Author Archives: Administrator

p-chidambaram
14 Nov
0

આજે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ અમદાવાદમાં, વેપારીઓ સાથે કરશે સંવાદ

November 14, 2017 | 9:56 am IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં અવર જવર વધી ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 3 દિવસની ગુજરાતની નવસર્જન યાત્રા પૂર્ણ કરી ...

Read More
p-chidambaram
13 Nov
0

નોટબંધી કેન્દ્રની ભાજપ સરકારનો અવિચારી નિર્ણય હતો : ચિદમ્બરમ્

November 13, 2017 | 3:04 am IST નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બમ્ે નોટબંધીનાં ભાજપ સરકારનાં નિર્ણયને અવિચારી ગણાવ્યો હતો. આ નિર્ણય મોટી ભૂલ સાબિત થયો છે તેવો દાવો તેમણે કર્યો હતો. નોટબંધીને કારણે દેશમાં કરોડો લોકો ...

Read More
7
13 Nov
0

પાટણ: દલિતો સાથે રાહુલ ગાંધીનો સંવાદ, 33 હજાર કરોડમાંથી તમને કેટલા મળ્યા

November 13, 2017 | 3:20 am IST પાટણ: રાહુલ ગાંધીએ પાટણમાં રાતવાસો કર્યા બાદ આજે વીર મેઘમાયાના સ્થાનકે દર્શન કરીને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ એક સ્થળે દલિતો સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમાં એક પ્રશ્નના ...

Read More
1
13 Nov
0

દલિતોના ‘વીર મેઘમાયા’ મંદિરે રાહુલ ગાંધીએ કર્યા દર્શન, નવસર્જન યાત્રાનો અંતિમ દિવસ

November 13, 2017 | 10:47 am IST વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી છે ત્યારે કોંગ્રેસે શરૂ કરેલી નવસર્જન યાત્રાના ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે છે. કાલે બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંબાજીથી ડીસા, ...

Read More
8
13 Nov
0

પીએમ મોદી અમારા વિરૂદ્ધ ગમે તે બોલે અમે નહીં બોલીએ: રાહુલ ગાંધી

November 13, 2017 | 9:50 am IST વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી છે ત્યારે કોંગ્રેસે શરૂ કરેલી નવસર્જના યાત્રાના ચોથા તબક્કાના પોતાના પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અંબાજીથી ડીસા, પાલનપુર થઈ પાટણ પહોંચ્યા હતા. ભાજપ સરકારની આકરી ટીકા ...

Read More
shantaram-naik-goa-congress
12 Nov
0

જીએસટીના ઊંચા દરને મામલે સીબીઆઇ તપાસ કરાવો: કૉંગ્રેસ

પણજી: જીએસટી કાઉન્સિલ દ્વારા મુકરર કરવામાં આવેલા જીએસટીનાં ઊંચા દરને મામલે સીબીઆઈ તપાસ યોજવાની ગોવા કૉંગ્રેસે શનિવારે માગણી કરી હતી. જીએસટી કાઉન્સિલે દેશની તિજોરીને રૂ.૨૦૦૦૦ કરોડનું કાલ્પનિક નુકસાન પહોંચાડ્યું હોવાનું ગોવા કૉંગ્રેસના વડા શાંતારામ નાઈકે કહ્યું હતું. જીએસટી કાઉન્સિલ દ્વારા ...

Read More
rahul-gandhi-gujarat-november
12 Nov
0

નોટબંધી અને GST‌ મુદ્દે મોદી બોલતા નથી અને બોલવા દેતા નથી

ઈડર, તા.૧૧ હું ખાતો નથી અને ખાવા દેતો નથી કહેનારા નરેન્દ્ર મોદી જીએસટી અને નોટબંધી વિશે બોલતાં નથી અને બોલવા દેતાં નથી. હવે ગુજરાતમાં મોદી આવે, અમિત શાહ આવે અથવા મંત્રીમંડળ આવે પરંતુ આ વખતે ભાજપ સરકાર ગુજરાતમાંથી જવાની તે ...

Read More
1
12 Nov
0

પૂરપીડિતોને 500 કરોડનો વાયદો કર્યો પણ આપ્યા બીજેપીના લોકોને: રાહુલ

Nov 12, 2017, 01:58 PM IST પાલનપુર: રાહુલ ગાંધીએ બીજા દિવસની યાત્રાનો પ્રારંભ દાંતાથી કર્યો હતો. પરંતુ આ પહેલા તેમણે અંબાજી ખાતે ગુજરાતભરની કોંગ્રેસની આઈટી સેલના કાર્યકરો સાથે વાતચીત કરી હતી. જેમાં કોંગ્રેસ લોકો સુધી સત્ય પહોંચાડે છે અને ભાજપ ...

Read More
chidambarm-just-in.jpg.image.784.410
12 Nov
0

નોટબંધી સમજ વગરનો નિર્ણય હતો, કરોડોને મુશ્કેલી પડીઃ ચિદમ્બરમ

Nov 12, 2017, 10:37 AM IST નવી દિલ્હીઃ નોટબંધીનો ફેંસલો સમજ વગર અને ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય હતો. આ મોટી ભૂલ સાબિત થયું છે. આના કારણે ઈકોનોમિને મોટી કિંમત ચુકાવવી પડી અને કરોડો સામાન્ય લોકોને તકલીફ પડી. પૂર્વ નાણા મંત્રી ...

Read More
12-1
12 Nov
0

૧૭૮ વસ્તુઓ પરનો જીએસટી રાહુલ ગાંધીના દબાણને કારણે ઘટયો : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2017, શનિવાર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ચારેય બાજુ જીએસટીને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં ઘણા ફેરફાર કર્યા છે. અને દૈનિક વપરાશની ૧૭૮ જેટલી વસ્તુઓના ટેક્સમાં ઘટાડો કરી ...

Read More
5
12 Nov
0

ગુજરાતની જનતા સાથે દગો થયો છે : રાહુલ ગાંધીનું દાંતામાં સંબોધન

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બરથી ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરી છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો અને છેલ્લો તબક્કો છે. આજે તેમણે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંબાજી ખાતે તેમણે સોશિયલ ...

Read More
6 (2)
12 Nov
0

કોંગ્રેસ મહિલાઓને વધુ ટિકિટો આપશેઃ સંસદમાં પણ વધારાશે પ્રતિનિધિત્વઃ રાહુલ ગાંધી

અમદાવાદ તા. ૧૧ઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજથી ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રચાર કોંગ્રેસની નવસર્જન યાત્રા સાથે જોડાઈને શરૃ કર્યાે છે. અક્ષરધામ મંદિરમાં દર્શન કરીને તેઓ ચિલોડા, પ્રાંતિજ અને હિંમતનગરમાં વિવિધ સભાઓ ગજવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા ...

Read More