Nov 21, 2017 નવી દિલ્હી, તા. ૨૦ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજન દાશમુનશીનું ૭૨ વર્ષની વયે નિધન થયું, તેઓ છેલ્લા નવ વર્ષથી કોમામાં હતા. પોતાની રાજકીય કારકીર્દીમાં મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂકેલા દાશમુનશીનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૪૫ ના ...
Read MoreAuthor Archives:


અમદાવાદઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરનાં રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદ ખાતે રાહુલ ગાંધી ભવ્ય રોડ શો પણ યોજવાનાં છે. તો કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે બેઠક ...
Read More
નવી દિલ્હી,તા. ૧૮ મૂડીઝ દ્વારા ૧૩ વર્ષ બાદ ભારતનું રેટિંગ સુધારવામાં આવ્યાં બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શનિવારે કહ્યું કે અર્થતંત્ર પરનું સંકટ ટળી ગયું છે તેવા ભ્રમમાંથી એનડીએ સરકારે બહાર આવવું જોઈએ. હજુ પણ અર્થતંત્ર સંકટમાંથી બહાર આવ્યું નથી. મૂડીઝ ...
Read More
નવી દિલ્હી, તા.20 નવેમ્બર, 2017, સોમવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકાર શીયાળા સત્રની તારીખ નીશ્ચીત હોવા છતા નથી બોલાવી રહી. કેમ કે સરકાર વિપક્ષના પ્રશ્નોથી દુર ભાગી રહી ...
Read More
નવી દિલ્હી,તા. ૧૬ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે રાફેલ સોદા અંગે જનતા કા રિપોર્ટર દ્વારા કરાયેલા ખુલાસા અંગે પ્રતિક્રિયા આપી હતી. ટિ્વટર પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પાસે ‘લૂંટ’ અંગે સવાલ કર્યો હતો. ટિ્વટર પર જનતા કા રિપોર્ટરના ખુલાસાને શેર ...
Read More
Nov 18, 2017, 12:15 AM IST પ્રાંતિજ: પ્રાંતિજ તાલુકાનાં સલાલ સલાલ ખાતે વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા પ્રચાર ધમધમાટ દોર શરૂ થઇ ગયો છે. ત્યારે શુક્રવારે ઢોલનગારાં સાથે કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ડોર ટુ ડોર ...
Read More
November 17, 2017 | 10:44 pm IST બાળક જન્મે ત્યારે પોલિયો ના થાય તે માટે ઈન્જેક્ટેબલ પોલિયો વેકસિનના ડોઝ આપવામાં આવે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વેક્સિન નકામી થઈ ગઈ હોવા છતાં ભાજપની સરકારે આ જ વેક્સિન વાપરવાની મૌખિક સૂચના ...
Read More
અમદાવાદ, તા.૧૬ હાર્દિક પટેલની કથિત સીડી કાંડ મામલે હાર્દિકના સમર્થનમાં આવેલા દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક મુદ્દે આડેહાથ લઈ બંધારણ અને લોક તંત્રને બચાવવા સંઘ પરિવાર અને ભાજપને સત્તાથી દૂર રાખવા પડશે તેમ દિલ્હી ખાતે ...
Read More
BJPનાં ઉમેદવારો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપે ટિકિટ વિતરણમાં નો રિપીટને બદલે રિપીટ થીયરી અપનાવવી પડી છે. તેમાંયે ખરીદેલા MLAને BJPએ ટીકિટ આપી છે. BJPએ સોદાબાજીનું સૌથી મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે છે. પ્રજા અને ...
Read More
અમદાવાદ, તા.17 નવેમ્બર 2017,શુક્રવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ‘શતરંજ’માં ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ ભાજપે પ્રથમ ‘ચાલ’ને ચાલી દીધી છે. હવે કોંગ્રેસ ક્યારે અને કેવા પ્રકારના ઉમેદવારોની યાદી જાહેર કરે છે તેના પર નજર મંડાઇ છે. કોંગ્રેસે ૧૫૦ ...
Read More
November 17, 2017 | 10:20 pm IST ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વપરાનારા ઈવીએમ અને વીવીપાટમાંથી હજ્જારો ઈવીએમ ખામી ભરેલા હોવાનું બહાર આવતા તેના સ્થાને નવા ઈવીએમનો ઉપયોગ કરવામા આવે તેવી દાદ માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં ...
Read More
અમદાવાદઃ રાજસ્થાનનાં કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટ કોંગ્રેસનાં પ્રચાર માટે અમદાવાદમાં જોડાયા છે. અમદાવાદ એરપોર્ટ પર સચિન પાયલોટે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ જયારથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે, ત્યારથી ભાજપ હવે ડરી રહ્યું છે. ગુજરાતમાં કેટલાક સમાજનું શોષણ ...
Read More