જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી આશીર્વાદ લેતા શ્રી અમિત ચાવડા

બોલ માડી અંબે! ‘જય જય અંબે’ના ગુંજતા નાદ સાથે શક્તિપીઠ અંબાજી ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત ચાવડા જી કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને જગતજનની આદ્યશક્તિ માં અંબેના ચરણોમાં ધ્વજા અર્પણ કરી રાજ્યની જનતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી.”

9