કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત : 01-05-2023
- કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપનાદિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે-તાલુકે “જનમંચ” કાર્યક્રમની શરૂઆત.
- પાલનપુર અને વડગામ ખાતે જનમંચ કાર્યક્રમમા યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોઓ પોતાની સમસ્યાઓની રજુઆત કરી
- સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશેઃ શ્રી જગદીશ ઠાકોર
- “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા
- આમ જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરનાર “જનમંચ” પ્લેટફોર્મ એ સમસ્યાના સમાધાન માટેની જનતાની એક માત્ર આશા : શ્રી જીગ્નેશ મેવાણી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો