“પરિવર્તન સંકલ્પ સંમેલન”માં શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન. : 05-09-2022
- “પરિવર્તન સંકલ્પ સંમેલન”માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી નું બુથ યોધ્ધાઓ ને સંબોધન.
- 10 લાખ રૂપિયા સુધી ઈલાજ અને દવાઓ દરેક ગુજરાતી માટે નિઃશુલ્ક અને કોવીડમાં મૃત્યુ પામનારના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવાશે.
- દરેક ખેડૂત ના 3 લાખ સુધી ના દેવા માફ.
- ગુજરાત ની જનતા માટે ગેસ સિલિન્ડર 500 રૂપિયે આપવામાં આવશે.
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વચન યુવાનો માટે 10 લાખ રોજગારની વ્યવસ્થા અને તેમાં 50% મહિલાઓ માટે અનામત
- બેરોજગાર યુવાનો ને 3000 રૂપિયાં નું બેરોજગારી ભથ્થું
- 3000 સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાઓનું વચન
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો