વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં એક અગત્યની મીટીંગ
એ.આઈ.સી.સી. ના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કે. સી. વેણુગોપાલ જી, રાજસ્થાનના મુખ્યમંત્રી અને સીનીયર ઓબ્ઝર્વર (ગુજરાત) આદરણીય શ્રી અશોક ગેહલોત જી, એ.આઈ.સી.સી. ગુજરાતના પ્રભારી આદરણીય શ્રી રઘુ શર્મા જી, પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીય શ્રી સુખરામ રાઠવાની ઉપસ્થિતમાં આગામી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં એક અગત્યની મીટીંગ રાજીવ ગાંધી ભવન, પાલડી અમદાવાદ ખાતે યોજાઈ.




































