બોટાદ લઠ્ઠાકાંડ અંગે ધરણા
Home / બોટાદ લઠ્ઠાકાંડ અંગે ધરણા
ગુજરાત માં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાત માં દારૂબંધી નો અમલ થતો નથી… લઠ્ઠાકાંડ જેવા બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી નાં રાજીનામા ની માંગણી સાથે બોટાદ ખાતે ધરણા