ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ રૂપિયા… : 02-11-2020

  • ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ રૂપિયા અને તેમના પરિવારના ભાઈ-બહેન-પાંચ સભ્ય ગણીએ તો ૫૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખેડૂતોના ખિસ્સામાંથી વસૂલશે.
  • કમોસમી વરસાદ (માવઠું)માં ૧૮ જેટલાં તાલુકાના ખેડૂતો સીધો ભોગ બન્યા હોવા છતાં સરકારે એકપણ રૂપિયાની સહાય ચુકવી નથી.
  • કૃષિક્ષેત્રનું યોગદાન ૧૫.૫ ટકા છે ત્યારે ખેડૂતને મજબૂત કરવાને બદલે ભાજપા સરકાર એક પછી એક ખેડૂત, ખેતી અને ગામડાને તોડવાની યોજના આપી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESS _ 2-11-2020

New doc 20 Aug 2020 6.02 pm