દલિત-આદિવાસી સમાજનાં મહાઆંદોલનની અમદાવાદથી થશે મંડાણ : 06-08-2018
- દલિત-આદિવાસી સમાજનાં મહાઆંદોલનની અમદાવાદથી થશે મંડાણ
- ધારાસભ્યશ્રી પ્રદિપ પરમારના ઘરે જઈ આવેદનપત્ર અપાશે
આ સમાજનાં છેવાડાના દલિત અને આદિવાસી સમાજનું લાંબાગાળાનું કલ્યાણની વર્ષોથી વાતો થાય છે, યોજનાઓ બને છે પણ હકીકતમાં તેમના માટે બનેલી યોજનાઓ ના નાણાં એમના માટે વપરાતા નથી. ગુજરાત વિધાનસભામાં દશાડા-પાટડીનાં ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા ખાનગી બિલના માધ્યમથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો