શ્રી સચિન પાયલોટ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે
ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાજસ્થાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી સચિન પાયલોટ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે તા. ૧૫/૧૧/૨૦૧૭ ને બુધવારે રાજકોટ અને તા. ૧૬/૧૧/૨૦૧૭ ગુરૂવારે સુરત ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો