એન. એસ.યુ.આઈ. દ્વારા જનજાગૃત્તિ અભિયાન : 23-01-2016
એન. એસ.યુ.આઈ. દ્વારા અમદાવાદ શહેરમાં તા. ૨૪-૧-૨૦૧૬ થી તા. ૨૭-૧-૨૦૧૬ સુધી “રાઈટ ટુ એજ્યુકેશન” કાયદા હેઠળ મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકારનો લાભ ગરીબ વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૫૦ કિ.મી. જેટલી પદયાત્રા યોજી લોકોને આ કાયદાની માહિતી આપવામાં આવશે તેમજ લોકસંપર્કના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો