સુરેન્દ્રનગર જીલ્લાના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી, દસાડા તાલુકા ના પુરગ્રસ્ત ગામો ની રૂબરૂ મુલાકાત લેતા નૌશાદ સોલંકી- ચેરમેન એસ. સી. વિભાગ અને લાલજીભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી, તેમજ તાલોકા પ્રમુખો અને અન્ય આગેવાનો…..