પત્રકાર પરિષદ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના  રાષ્ટ્રીય  પ્રવક્તા  શ્રી મનિષ તિવારીજી તા. ૦૧-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવનગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે.

પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો

Press Note