નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન : 01-04-2018

  • નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂધ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારત બંધના એલાનને સમર્થન અપાતા ગુજરાતમાં બંધને અભૂતપૂર્વ સફળતા.
  • કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ પ્રતિનિધી મંડળ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી આવેદન અપાશે.

તા.૨૦ માર્ચ,૨૦૧૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવામાં આવી છે, કારણ કે આ ચુકાદા દ્વારા આ કાયદા અંતર્ગત આરોપીઓની ધરપકડ માટેની પૂર્વ શરત તરીકે પૂર્વ મંજુરી ફરજીયાત બનાવી છે. તથા આવા કેસોમાં આગોતરા જામીન આપવાનું પણ ચુકાદામાં જણાવ્યું છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note