તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના આહવાનને સમર્થન.

  • નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવાના વિરોધમાં તા. ૨જી એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજ્યના જીલ્લા મથકોએ ધરણા/દેખાવો યોજી કોંગ્રેસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે.
  • તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના આહવાનને સમર્થન.

તા.૨૦ માર્ચ,૨૦૧૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવામાં આવી છે, કારણ કે આ ચુકાદા દ્વારા આ કાયદા અંતર્ગત આરોપીઓની ધરપકડ માટેની પૂર્વ શરત તરીકે પૂર્વ મંજુરી ફરજીયાત બનાવી છે. તથા આવા કેસોમાં આગોતરા જામીન આપવાનું પણ ચુકાદામાં જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note