ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ : 10-08-2018
- ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ, મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખ્યાં
- ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી/લુઝ મગફળીના ઢગલા મળી આવ્યા
- બારદાન/ગુણીમાં મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી
- બારદાન વાંકે મગફળી ખરીદવામાં આવતી નહોતી ને જનતા રેડમાં બારદાનના ઢગલા મળી આવ્યા
- ગોડાઉન ઉપર ખુલ્લું, પાછલા બારણે પણ ખુલ્લું મળી આવ્યું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો