કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ : 14-11-2021

  • ભારતના પ્રથમ વડાપ્રધાન ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતીએ બાલવાટીકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા તથા આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી.
  • ભારતના વિકાસનો પાયો નાખવાનું કોઈએ કામ કર્યું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ છે: અમિત ચાવડા
  • સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાની જાગૃતિ સાથે સરકારનાં નિષ્ફળ શાસનનેઉજાગર કરવા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા અમદાવાદથી ઘેર ઘેર જઈને સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note