“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન : 15-05-2019
- “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ-ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
- કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ચૌદમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
- “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક કોંગ્રેસ પક્ષની વેબસાઈટ gujaratcongress.in અને www.careerpath.info પરથી વિના મૂલ્યે ડાઉનલોડ થશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો