વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે : 11-12-2019
- વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે
- તાજેતરના ૧ વર્ષમાં જ જુદી જુદી પરીક્ષાઓ રદ્ કરવાની ફરજ પડી.
- ગુજરાત સરકાર બેરોજગારીનો આંકડો ઓછો દેખાડવા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખી રહી છે : અમીત ચાવડા
- ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખવાથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અને ખાસ કરીને દલિત, આદિવાસી અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને અન્યાય થશે : અમીત ચાવડા
- ગુજરાત સરકારની વર્ગ-૩ ની સરકારી નોકરીમાં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરો : અમીત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો