રાજ્યમાં વધતી જતી બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર : 30-07-2022
- ભાજપ સરકારના અસંવેદનશીલ અને નિષ્ક્રિય વલણના પગલે ગુજરાતના યુવાન હતાશ અને નિરાશ થઈ આત્મહત્યા જેવુ અંતિમ પગલું ભરે તે ખુબ ચિંતાનો વિષય
- ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક સહાય ભાજપ સરકાર જાહેર કરે
- કોંગ્રેસની રાજસ્થાન અને છત્તીસગઢની સરકારે “શહેરી રોજગાર ગેરંટી યોજના” થકી યુવાનોને રોજગાર માટે ઐતહાસિક નિર્ણય કર્યો : ડૉ. રઘુ શર્મા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો