રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી બારદાન ખરીદી અંગે જુઠ્ઠાણું રજુ કર્યું : 10-08-2018
- રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી બારદાન ખરીદી અંગે જુઠ્ઠાણું રજુ કર્યું
- બારદાન ખરીદી અંગે તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ રાજકોટ પોલીસે તપાસ માટે ગુજકોટના એમ.ડી.ને સમન્સ પાઠવ્યું
- રાજકોટમાં જે ૨૫ લાખ બારદાન ભરેલા ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં કોણ સંડોવાયેલું છે ?
- રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડ માં રૂ.૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો