રાજપીપળા (નર્મદા) ખાતે આયોજીત જીલ્લા પદાધિકારી બેઠક
Home / સમાચાર / રાજપીપળા (નર્મદા) ખાતે આયોજીત જીલ્લા પદાધિકારી બેઠક
નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે જીલ્લા પદાધિકારી તેમજ વરિષ્ઠ આગેવાનો સાથે પક્ષના સંગઠન માટે ચર્ચા-વિચારણા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, શ્રી અશ્વિની શેખરી તથા વરિષ્ઠ આગેવાનો