પત્રકાર પરિષદ : 06-11-2017
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને આતંરરાષ્ટ્રીય ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંઘજી તા. ૦૭-૧૧-૨૦૧૭ ને મંગળવાર બપોરે ૦૧-૧૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો