દલિતો પરના અત્યાચાર નિંદનીય છે – ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધી મંડળ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં દમનના ભોગ બનેલ દલિતો ની મુલાકાતે.