દલિતોને દબાવી રાખવા RSS/BJP ના DNA માં છે: રાહુલ ગાંધી

એસસી/એસટી એક્ટ પર આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આજે દલિત સંગઠનો ઘ્વારા આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યા છે. આ આંદોલન એક હિંસક રૂપ લઇ ચૂક્યું છે. દલિત સંગઠનો ઘ્વારા કરવામાં આવેલા આંદોલનને હવે રાજનૈતિક પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા પણ દલિત આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે દલિતોને દબાવી રાખવા આરએસએસ/બીજેપી ના ડીએનએસ માં છે.
https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-says-oppression-of-dalits-is-in-the-rss-sand-bjp-s-dna-038258.html