જ્યોતિરાદિત્ય સિંઘિયા પત્રકાર પરિષદ : 15-11-2017

ભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદશ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા તા. ૧૬/૧૧/૨૦૧૭ ને ગુરૂવારે બપોરે ૦૧-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો