ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે – મનહર પટેલ : 24-07-2021
- ભાજપા સરકાર ૨૦૧૪ થી કેન્દ્રમા સતા સંભાળી ત્યારથી તેમની એક ખ્વાઇશ ખેડુતોને સબસીડી બંધ થાય, રુપાણી સરકાર એ પગલે– મનહર પટેલ
- ખેતી વિષયક સહાય ચુકવવામા રાજ્ય સરકાર ખેડુતોને ગુમરાહ કરવાનુ બંધ કરે– મનહર પટેલ .
- ભાજપા સરકાર ખેડુતોને છેતરીને કશુ હાંસલ કરવા માગતી હોય તો તેને ઉચિત પરિણામ જરુર મળશે– મનહર પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો