કેન્ડલ માર્ચ

અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતી યાત્રીઓને શ્રદ્ધાસુમન માટે શ્રધ્ધાળુઓના આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ તથા કેન્ડલ માર્ચ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતું