“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
Home / સમાચાર / “કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
- “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
- કોંગ્રેસ પક્ષ દ્વારા સતત બારમા વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
- આ પુસ્તક રાજ્યની દરેક શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.