આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ : 25-03-2022

આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી ભાઈઓ-બહેનો ગાંધીનગર ખાતે જળ, જંગલ, જમીન બચાવવાના નારા સાથે આંદોલનમાં જોડાયા અને આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા, ઉજાગર કરવા માટે હાકલ કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note