ખેડુતોનો બીજનો ભરોસો ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તેના છેલ્લા દિવસો ગણે છે. – મનહર પટેલ : 03-01-2023

ખેડુતોનો બીજનો ભરોસો ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તેના છેલ્લા દિવસો ગણે છે. – મનહર પટેલ

  • ભાજપા સરકાર એક પછી ખેડુતો સાથે સંકાળેયલી સરકારી સંસ્થાઓ કે કંપનીઓનો ખુડદો બોલાવી રહી છે. – મનહર પટેલ

ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.ને છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, અપુરતો સ્ટાફ અને સંસાધનોને કારણે ખેડુતો બીયારણની ગુણવતા, ભાવ અને સમયે જથ્થાના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MP 3-01-2023