<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Gujarat Congress Pradesh Committee &#187; મીડિયા કવરેજ</title>
	<atom:link href="http://www.incgujarat.com/gujarati/category/media-coverage/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.incgujarat.com/gujarati</link>
	<description></description>
	<lastBuildDate>Thu, 16 Apr 2026 10:25:28 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=4.2.39</generator>
	<item>
		<title>ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસનો “મૌન સત્યાગ્રહ”</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%86%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%9a%e0%aa%bf-2/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%86%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%9a%e0%aa%bf-2/#comments</comments>
		<pubDate>Thu, 13 Jul 2023 08:38:05 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70248</guid>
		<description><![CDATA[કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા. આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી....]]></description>
				<content:encoded><![CDATA[<h2 class="article-excerpt">કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.</h2>
<p>આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.</p>
<p>દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી.</p>
<p>ગોહીલે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે.રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે.</p>
<p>રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે રાહુલ ગાંધીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.</p>
<p>ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.</p>
<p>“મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.</p>
<p>https://gujarati.abplive.com/photo-gallery/news/ahmedabad-gujarat-congress-organized-silent-satyagrah-at-gandhi-ashram-848513</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%86%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%9a%e0%aa%bf-2/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો, મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસમાં જોડાયા</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%86%e0%aa%ae-%e0%aa%86%e0%aa%a6/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%86%e0%aa%ae-%e0%aa%86%e0%aa%a6/#comments</comments>
		<pubDate>Thu, 13 Jul 2023 08:22:58 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70244</guid>
		<description><![CDATA[લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને...]]></description>
				<content:encoded><![CDATA[<h2 class="article-excerpt">લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.</h2>
<p>લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે.</p>
<p>મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે, જી.એસ.ટી.નું અણઘડ અમલીકરણ, ટેક્ષનો બોજો અને ટેક્ષ ટેરેરીઝમને કારણે ગુજરાતના નાના ઉદ્યોગકાર-વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.</p>
<div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> શક્તિસિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી હરેશ કોઠારી, પૂર્વ પ્રમુખ ઉત્તર-પશ્ચિમ ઝોન અમદાવાદ રાજેશકુમાર પ્રજાપતિ, મધ્યઝોન અમદાવાદ શહેર અધ્યક્ષ જાહિદ એચ. શેખ, મહિલા પ્રદેશ મંત્રી રમીલાબેન ડાભી, અમદાવાદ શહેર મંત્રી રેખા મેવાણી, પ્રદેશ મહિલા મંત્રી શ્રધ્ધાબેન પટેલ, મનિષાબેન પટેલ, કમળાબેન પટણી, અમદાવાદ શહેર પૂર્વમંત્રી દિનેશ ટાંક, પૂર્વ મહામંત્રી અશોક ગોહિલ, અમદાવાદ શહેર ઓ.બી.સી. પ્રમુખ ઉમેશ પ્રજાપતિ, ગુજરાત સ્ટેટ સોશીયલ મીડીયા ઈન્ચાર્જ હેમાંગ વ્યાસ, ઘાટલોડીયા વોર્ડ પ્રમુખ હસમુખ પટેલ, વટવા વોર્ડ સંગઠનમંત્રી ધર્મેન્દ્ર રાજપુત, સંગઠન મંત્રી પૂર્વઝોન ભરતભાઈ ભૂત, ખાડીયા કોર્પોરેશન ઉમેદવાર અને મધ્યઝોન સેક્રેટરી શેખ અયાજ અહમદ, જમાલપુર વોર્ડ મંત્રી પ્રતિક ઠક્કર, ઘાટલોડીયા વોર્ડ હસમુખ પટેલ, અમિત ઓઝા, હેમંત પટેલ, પ્રવીણ ડાભી, રાજેશ પંચાલ, જૈમીન પ્રજાપતી, નીતાબેન ગોસ્વામી, ગળતેશ્વર તાલુકા સંગઠન મંત્રી મલીક મુસ્તાક અહેમદ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારો તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું.</div>
<p>તેમણે કહ્યું કે, લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો-કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સૌ માધ્યમ બનશો.</p>
<p>https://gujarati.abplive.com/news/ahmedabad/aam-aadmi-party-leaders-including-haresh-kothari-joined-the-congress-848662</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%86%e0%aa%ae-%e0%aa%86%e0%aa%a6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ચોટીલા ડુંગરે ર્માં ચામુંડાને શીશ ઝૂકાવ્યું</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%aa%a4-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%aa%a4-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6/#comments</comments>
		<pubDate>Sat, 08 Jul 2023 08:14:57 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70236</guid>
		<description><![CDATA[સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો માજી ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંંહને શુભેચ્છા પાઠવી કોંગ્રેસ પક્ષના નવનિયુકત  પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના  સાંસદ શકિતસિંંહ ગોહિલ ચોટીલા  સ્થિત ચામુંડા  માતાજીના દર્શને આવ્યા હતા. સાંજના સમયે ચોટીલા પધારેલા  શકિતસિંંહ ગોહિલએ ડુંગર પર ચામુંડા માતાજીના દર્શન   કરી ધન્યતા અનુભવી હતી. જયા પૂર્વ ધારાસભ્ય  રઘુભાઈ  દેસાઈના નવચંડી યજ્ઞમાં  પણ હાજરી આપી હતી.  આ તકે સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો  માજી ધારાસભ્ય  અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંહને શુભેચ્છા આપવા માટે  ઉપસ્થિત રહ્યા હતા. આતકે   નવસાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય પીરજાદા, સુરેશભાઈ બથવાર,  નિદીતભાઈ બારોટ, ડી.પી. મકવાણા, લલીતભાઈ કગથરા, રણજીતભાઈ મુધવા, ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન  ભીખુભશઈ વારોતરીયા, હરીચંદ્ર પાટડીયા...]]></description>
				<content:encoded><![CDATA[<h3><strong>સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો માજી ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંંહને શુભેચ્છા પાઠવી</strong></h3>
<p>કોંગ્રેસ પક્ષના નવનિયુકત  પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના  સાંસદ શકિતસિંંહ ગોહિલ ચોટીલા  સ્થિત ચામુંડા  માતાજીના દર્શને આવ્યા હતા. સાંજના સમયે ચોટીલા પધારેલા  શકિતસિંંહ ગોહિલએ ડુંગર પર ચામુંડા માતાજીના દર્શન   કરી ધન્યતા અનુભવી હતી.</p>
<p>જયા પૂર્વ ધારાસભ્ય  રઘુભાઈ  દેસાઈના નવચંડી યજ્ઞમાં  પણ હાજરી આપી હતી.  આ તકે સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો  માજી ધારાસભ્ય  અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંહને શુભેચ્છા આપવા માટે  ઉપસ્થિત રહ્યા હતા.</p>
<p>આતકે   નવસાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય પીરજાદા, સુરેશભાઈ બથવાર,  નિદીતભાઈ બારોટ, ડી.પી. મકવાણા, લલીતભાઈ કગથરા, રણજીતભાઈ મુધવા, ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન  ભીખુભશઈ વારોતરીયા, હરીચંદ્ર પાટડીયા સબીલભાઈ વાઘેલા, મનુભાઈ પટેલ, રજનીભાઈ  કડ, ઈન્દ્રનીલ રાજયગુરૂ, કીર્તિસિંહ ગોહિલ, હરેશભાઈ ચૌહાણ, બેચરભાઈ, રાઘવભાઈ મેટાલીયા, વિરાભાઈ મેટાલીયા, મનુભાઈ સોલંકી, છૈનીભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા  હતા.</p>
<p>https://www.abtakmedia.com/newly-appointed-state-president-of-congress-shakitsinh-gohil-bowed-to-chamunda-at-chotila-dungar/</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%aa%a4-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગુજરાતમાં રસ્તા, બ્રિજ, કેનાલ, કોઝવેની ખરાબ હાલત માટે કમલમનું કમિશન જવાબદારઃ અમિત ચાવડા</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9c-%e0%aa%95%e0%ab%87/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9c-%e0%aa%95%e0%ab%87/#comments</comments>
		<pubDate>Wed, 05 Jul 2023 08:27:00 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70246</guid>
		<description><![CDATA[ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી અને રાજ્યમાં પુલની ખરાબ હાલ પર સવાલ ઉઠાવીને કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કમલમ સામે પણ આંગળી ચીંધી છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આરોપો લગાવ્યા છે. તેમણે ભાજપના ત્રણ દાયકાના શાસન પછી પણ રસ્તા, બ્રિજો, કેનાલો, કોઝવે ની હાલત શું છે? એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી. તેવા આરોપ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રિજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભૂવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે...]]></description>
				<content:encoded><![CDATA[<h2 class="jsx-4041981026 seconadaryheading">ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી અને રાજ્યમાં પુલની ખરાબ હાલ પર સવાલ ઉઠાવીને કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કમલમ સામે પણ આંગળી ચીંધી છે.</h2>
<p>ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આરોપો લગાવ્યા છે. તેમણે ભાજપના ત્રણ દાયકાના શાસન પછી પણ રસ્તા, બ્રિજો, કેનાલો, કોઝવે ની હાલત શું છે? એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી. તેવા આરોપ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રિજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભૂવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થઇ રહ્યો છે.</p>
<p>હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તૂટ્યો તેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તૂટ્યો, સુરતમાં 110 કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર 75 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર તિરાડ પડી, જેને મોદીજીના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે.</p>
<p>https://gujarati.news18.com/news/ahmedabad/amit-chavda-raise-question-on-gujarat-govt-for-poor-infrastructures-tj-1472866.html</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%9c-%e0%aa%95%e0%ab%87/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગુજરાત કોંગ્રેસના નેતાઓ બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/#comments</comments>
		<pubDate>Thu, 22 Jun 2023 08:19:46 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70240</guid>
		<description><![CDATA[ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ વૃક્ષો, મકાનો અને પશુને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. સરકારે જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં તે લોકો માટે રાહત સહાય રૂપે કેશડોલની પણ જાહેરાત કરી છે. ત્યારે વાવઝોડુ આવીને ગયું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન ફરીવાર બેઠું થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું હવે સુજ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં જશે અને લોકોના પ્રશ્નોને સાંભળશે. તે ઉપરાંત પક્ષના કર્યકરો તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે. કોંગ્રેસને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ફરિયાદો મળી કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે. કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ...]]></description>
				<content:encoded><![CDATA[<p>ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ વૃક્ષો, મકાનો અને પશુને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. સરકારે જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતાં તે લોકો માટે રાહત સહાય રૂપે કેશડોલની પણ જાહેરાત કરી છે. ત્યારે વાવઝોડુ આવીને ગયું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવન ફરીવાર બેઠું થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું હવે સુજ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં જશે અને લોકોના પ્રશ્નોને સાંભળશે. તે ઉપરાંત પક્ષના કર્યકરો તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે.</p>
<p><b>કોંગ્રેસને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ફરિયાદો મળી<br />
</b>કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે. કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી. જે ખેડૂતોના વૃક્ષોને ખુબ મોટા પાયે નુકશાન થયેલું છે તે નુકશાનીની આકારણી કે વળતર હજુ સુધી યોગ્ય રીતે અપાયું નથી.ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વીજળી પુનઃસ્થાપિત થઈ શકી નથી.પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અનેક ગામોમાં હજુ સુધી નિયમિત થઈ નથી.પશુપાલકો માટે ચરાણની ખુબ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે મફત ઘાસનું વિતરણ હજુ શરૂ કરવામાં આવેલું નથી.</p>
<p><b>અસરગ્રસ્ત લોકોને હજી વળતર મળ્યું નથી<br />
</b>ગ્રામ્ય રસ્તાઓ અતિશય ખરાબ થયા છે તેને રીપેરીંગ કે વ્યવસ્થિત વાહનવ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા નથી. કેટલાક વીજળીના થાંભલાઓ અને ફીડરો અતિશય નુકશાનીગ્રસ્ત થયા છે તેનું પુનઃ સ્થાપન થયું નથી. જે નાના વેપારીઓ, હાથલારી કે નાની દુકાનો ધરાવતા વેપારીઓને નુકશાન થયું છે તેમને વળતર આપવા માટે કોઈપણ ચકાસણી કે વળતરની રકમ આપવા માટેની વ્યવસ્થા થઈ નથી. જે અતિવૃષ્ટિનાં કારણે ખેડૂતોના બિયારણને નુકશાન થયું છે તેમજ કેરી અને ખારેકના પાકને મોટાપાયે નુકશાન થયું છે તેનો કોઈ વ્યવસ્થિત સર્વે થયેલ નથી કે વળતર મળેલ નથી.</p>
<p><b>કાર્યકરો જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપશે<br />
</b>પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી થયા મુજબ બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ તથા  જીગ્નેશ મેવાણી, કચ્છ જીલ્લામાં લલિત કગથરા, જાવેદ પીરઝાદા તથા નૌશાદ સોલંકી, જામનગર અને દ્વારકા જીલ્લામાં અમરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા લલિત વસોયા, પોરબંદર જીલ્લામાં પરેશધાનાણી,  ભીખુભાઈ વારોતરિયા તથા પાલ આંબલિયાની કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળશે. તેમજ શક્ય એટલી મદદ પણ કરશે. આ મુલાકાત બાદ આ આગેવાનો જીલ્લા કક્ષાએ કલેકટર અથવા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી સંપૂર્ણ અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂ કરશે.</p>
<p>https://www.gujaratsamachar.com/news/gujarat/congress-leaders-will-visit-areas-affected-by-cyclone-biparjoy</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>કોંગ્રેસના નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી યોજી પદયાત્રા</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%97%e0%ab%81/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%97%e0%ab%81/#comments</comments>
		<pubDate>Sun, 18 Jun 2023 08:03:37 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70232</guid>
		<description><![CDATA[નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો. નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો. નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે...]]></description>
				<content:encoded><![CDATA[<p>નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.</p>
<p>નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.</p>
<p>નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો.</p>
<p>&#8216;મહાત્મા ગાંધીના ચરણોમા શીશ જુકાવી આવતીકાલે પદગ્રહણ કરીશ. આવતીકાલે રાહુલ ગાંધીના જન્મદિવસના રોજ પદગ્રહણ કરવામાં આવશે. કાર્યભાર જગદીશ ઠાકોર પાસેથી લઇ ને ચાર્જ સાંભળીને જગન્નાથ મંદિર જઈશું. સત્યનો સાથ અને સમર્થન લોકોએ બાપુને આપ્યું હતું એટલે જ હું મારી તાકાત નહિ પણ મહાત્મા ગાંધીના આશિર્વાદ અને તમામ ગુજરાતીના આશીર્વાદ સાથે આગળ ચાલીશ. સત્તા પાડવા માટે કોઈ સંઘર્ષ નથી કરવો પણ પ્રજાના આશીર્વાદ લઇશું.&#8217; -શક્તિસિંહ ગોહિલ, નેતા, કોંગ્રેસ</p>
<p>સિનિયર નેતાઓ ઉપસ્થિત: અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા, ત્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓ જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોને સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમ ખાતે રામધૂન બોલાવી હતી અને જે બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પોતાની પદયાત્રા શરૂ કરી હતી. જે પદયાત્રા માં અલગ અલગ જગ્યા ઉપર શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે રાજીવ ગાંધી ભવન ખાતે પદયાત્રા પૂર્ણ કરી હતી.</p>
<p>https://www.etvbharat.com/gujarati/gujarat/state/ahmedabad/shaktisinh-gohil-new-designated-state-president-of-the-congress-held-a-padayatra-from-gandhi-ashram-to-rajiv-gandhi-bhavan/gj20230618222144326326746</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4-%e0%aa%97%e0%ab%81/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>કચ્છના ગાંધીધામમાં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%a7%e0%aa%be%e0%aa%ae%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%a7%e0%aa%be%e0%aa%ae%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d/#comments</comments>
		<pubDate>Fri, 16 Jun 2023 08:16:55 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=70238</guid>
		<description><![CDATA[ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના ગાંધીધામમાં પહોંચ્યા હતા. તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી પણ સહાય મળે તે જરૂરી...]]></description>
				<content:encoded><![CDATA[<p>ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું બિપોરજોય વાવાઝોડાએ જખૌ નજીક મોડી રાત્રે લેન્ડફોલ કર્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની આફત પર પહેલીવાર રાહતની ખબર સામે આવી રહી છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડાની સ્થિતિને લઈને આજે સવારે જાણકારી આપી હતી. હાલમાં વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર પહોંચ્યું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.</p>
<div class="code-block code-block-1">ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના ગાંધીધામમાં પહોંચ્યા હતા. તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી પણ સહાય મળે તે જરૂરી છે. ઘણો સમય લાગશે કે જેમને પણ નુકસાન થયું છે તે કલ્પી શકાય તેમ નથી. તેના પુનઃસ્થાપન માટે ખૂબ મોટી મદદની જરૂર પડવાની છે. હું સેવાભાવી સંસ્થાઓનો અને અમારા કોંગ્રેસના મિત્રોનું આભાર માનું છું કે, જેમણે જે લોકોને સલામત સ્થળે લઇ જવામાં મદદ કરી છે.</div>
<p>https://www.gujaratfirst.com/video/gujarat-video/congress-state-president-shaktisinh-gohil-reached-kutchs-gandhidham-to-take-stock-of-the-situation-video/</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%95%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80%e0%aa%a7%e0%aa%be%e0%aa%ae%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>95 % અધિકારી અને પોલીસકર્મીઓ સારા છે, 5% એ ભાજપની ચડ્ડી પહેરી: જગદીશ ઠાકોર</title>
		<link>http://www.incgujarat.com/gujarati/95-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%ab%80%e0%aa%93/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/95-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%ab%80%e0%aa%93/#comments</comments>
		<pubDate>Fri, 03 Jun 2022 10:20:21 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=67480</guid>
		<description><![CDATA[ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે 95% અધિકારી અને પોલીસ કર્મીઓ સારા છે અને કાયદાને જાણે છે પરંતુ પાંચ ટકા કર્મીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અમારી સરકાર આવશે તો 9 વખત અને 14 વખત પેપર ફોડવાવાળાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇશું. આવા લોકોને 500 મીટર કપડાં વગર દોડવાની તૈયારી રાખવા ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી. પેપર ફોડનાર લોકોને પાતાળમાંથી શોધી જેલના સળિયા ગણાવીશઃ જગદીશ ઠાકોર સંમેલનમાં મોટી...]]></description>
				<content:encoded><![CDATA[<ul class="_30fda30c">
<li>ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર</li>
<li>કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી</li>
</ul>
<p>ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે 95% અધિકારી અને પોલીસ કર્મીઓ સારા છે અને કાયદાને જાણે છે પરંતુ પાંચ ટકા કર્મીઓએ ભાજપની ચડ્ડી પહેરી છે અમારી સરકાર આવશે તો 9 વખત અને 14 વખત પેપર ફોડવાવાળાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઇશું. આવા લોકોને 500 મીટર કપડાં વગર દોડવાની તૈયારી રાખવા ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી.</p>
<p class=""><strong>પેપર ફોડનાર લોકોને </strong><strong>પાતાળમાંથી શોધી </strong><strong>જેલના સળિયા ગણાવીશઃ જગદીશ ઠાકોર</strong><br />
સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અને ઠાકોર સમાજના તેમજ પટેલ અને અન્ય સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને સાફો પહેરાવી તલવાર આપી સન્માન કર્યું હતું. 9-9 વખત અને 14 વખત પેપર ફોડનાર લોકોને પાતાળમાંથી પણ શોધી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દઈશું આવા લોકોને 500 મીટર કપડા વગર તોડવાની તૈયારી રાખવા ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હતી.</p>
<p class=""><strong>બેઠક કોંગ્રેસ ની છે અને રહેશે</strong><br />
પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી પૂર્વ સાંસદ તુષારભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પ્રભાબેન તેમજ ધારાસભ્ય જશુભાઈ પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પારગી કાન્તીભાઈ ખરાડી રાયસંગભાઈ ડામોર અને ઠાકોર, આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર હતા. પૂર્વ સાંસદ તુષારભાઈ ચૌધરીએ ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાને યાદ કરતા જણાવ્યું કે આ બેઠક કોંગ્રેસ ની છે અને રહેશે આ બેઠક પરથી ચૂંટાયેલ પ્રતિનિધિ ગાંધીનગર સુધી પ્રજાનો અવાજ પહોંચાડવા આદિવાસી સમાજને બેઠક જાળવી રાખવા હાકલ કરી હતી.</p>
<p>https://www.divyabhaskar.co.in/local/gujarat/aravalli/news/95-of-officers-and-policemen-are-good-5-wear-bjp-shorts-129884881.html</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/95-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%ab%80%e0%aa%93/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મીશન 2022ને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો કબજે કરવા મંથન</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%ae%e0%ab%80%e0%aa%b6%e0%aa%a8-2022%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%ae%e0%ab%80%e0%aa%b6%e0%aa%a8-2022%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d/#comments</comments>
		<pubDate>Fri, 27 May 2022 10:13:43 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=67478</guid>
		<description><![CDATA[અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે.  8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે.  શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ ઉદેપુરમાં આપેલી સૂચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીએ શહેરી વિસ્તાર માટે અલગ રણનીતિ બનાવવા સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત બેઠકમાં રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. 8 મહાનગરોના તમામ ધારાસભ્યોને બેઠકમાં...]]></description>
				<content:encoded><![CDATA[<h2 class="article-excerpt">અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે.</h2>
<div><strong>અમદાવાદ:</strong> મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે.  8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે.  શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ ઉદેપુરમાં આપેલી સૂચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીએ શહેરી વિસ્તાર માટે અલગ રણનીતિ બનાવવા સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત બેઠકમાં રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. 8 મહાનગરોના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા તમામ લોકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. શહેર પ્રમુખો અને ઉપપ્રમુખોને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.</div>
<div></div>
<div>https://gujarati.abplive.com/news/ahmedabad/jagdish-thakor-held-a-meeting-with-the-congress-leaders-of-8-metros-771201</div>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%ae%e0%ab%80%e0%aa%b6%e0%aa%a8-2022%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>પેપર ફોડનારને અમે ચૂંટણીમાં એમને ફોડી નાખીશું : જગદીશ ઠાકોર</title>
		<link>http://www.incgujarat.com/gujarati/%e0%aa%aa%e0%ab%87%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/%e0%aa%aa%e0%ab%87%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/#comments</comments>
		<pubDate>Mon, 23 May 2022 10:07:48 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Ashvin Gohil]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.incgujarat.com/gujarati/?p=67476</guid>
		<description><![CDATA[અમદાવાદમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રેલ્વે, એરપોર્ટ વેચવાથી બક્ષીપંચ અનામત બંધ કરવામાં આવ્યું છે. પેપર ફોડનારને અમે ફોડીશું. એક તરફ અજાન બીજી તરફ ઝાલર વાગતી હતી, બીજી તરફ અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાન અને કોમી રમખાણો થશે, ત્યારે હનુમાન ચાલીસા વગાડવા માટે આપણા દીકરાઓને મોકલશે. મંત્રીઓના દિકરાઓ તો વિદેશમાં ભણવા જઈ રહ્યા છે. વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે બક્ષીપંચ અનામતની માંગ સામે રેલવે વેચાઈ ગયા મોટી-મોટી કંપનીઓ ભારત સરકાર અને રાજ્ય...]]></description>
				<content:encoded><![CDATA[<p>અમદાવાદમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રેલ્વે, એરપોર્ટ વેચવાથી બક્ષીપંચ અનામત બંધ કરવામાં આવ્યું છે. પેપર ફોડનારને અમે ફોડીશું. એક તરફ અજાન બીજી તરફ ઝાલર વાગતી હતી, બીજી તરફ અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહેવામાં આવી રહ્યું છે.</p>
<p>આ સાથે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે ત્યારે તોફાન અને કોમી રમખાણો થશે, ત્યારે હનુમાન ચાલીસા વગાડવા માટે આપણા દીકરાઓને મોકલશે. મંત્રીઓના દિકરાઓ તો વિદેશમાં ભણવા જઈ રહ્યા છે. વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે બક્ષીપંચ અનામતની માંગ સામે રેલવે વેચાઈ ગયા મોટી-મોટી કંપનીઓ ભારત સરકાર અને રાજ્ય સરકારની વેચાઈ ગઈ છે. કારણકે બક્ષીપંચનો કોઈ હોય આહિર હોય રબારી હોય કે ભરવાડ હોય કે દેવીપુજકનો છોકરો ભણી-ગણીને નોકરીઓ કરે તેમને એ પસંદ નથી અને તેમને 14 વખત પેપરો ફોડ્યા છે.</p>
<p>તમારા મગજમાં ભાજપ દ્વારા રાઈ ભરાઈ ગઈ હોય તો કાઢી નાખજો. 14 વખત પેપર ફોડનારાઓ અમે તમને 2022માં ચૂંટાઈને આવ્યા બાદ ફોડવાના છીએ તેમ જગદીશ ઠાકોરે કહ્યું હતું. અમદાવાદમાં કોળી અને ભરવાડ ના વચ્ચે વિવાદ કરાવશે. દલિત અને ભરવાડ વચ્ચે અથડામણ કરવામાં આવશે. મુસ્લિમ અને કોળી વચ્ચે અથડામણ કરવામાં આવશે. માલધારી અને દલિત વચ્ચે માથાકૂટ કરાવશે. તેમ જગદીશ ઠાકોરે આક્ષેપો કર્યા હતા.</p>
<p>https://khabarchhe.com/news_views/gujarat/find-out-for-whom-jagdish-thakore-said-we-will-break-him-in-the-election.html</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/%e0%aa%aa%e0%ab%87%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગોધરામાં રાહુલના રોડ શોમાં હજારોની મેદની ઉમટી</title>
		<link>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-godhra-road-show-huge-crowd-gatherd/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-godhra-road-show-huge-crowd-gatherd/#comments</comments>
		<pubDate>Thu, 12 Oct 2017 06:57:13 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Administrator]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.gujaratcongress.in/gujarati/?p=50449</guid>
		<description><![CDATA[ગોધરા, તા.11 ઓકટોબર 2017,બુધવાર ગોધરા ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સૌ પ્રથમવાર ગોધરા આવવાનાં હોવાથી લોકો ગાંધીચોક પાસે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાહુલ ગાંધીની બસ આવતાની સાથે તેઓે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાહુલના રોડ શોમાં હજારોની મેદની ઉમટી પડી હતી. રાહુલ ગાંધી ગોધરામાં રોડ શો કરવાનાં હોવાથી રોડ શોનાં તમામ માર્ગો પર રાહુલ ગાંધીનાં મોટા હોર્ડીંગ્સ અને બેનરો લગાવાયા હતા. ગોધરાનાં ગાંધીચોક પાસે કોંગ્રેસ દ્વારા ખાસ સજાવટ ઉભી કરવામાં આવી હતી. બપોરથી જ કોંગી કાર્યકરો તથા ગોધરાનાં નગરજનો ગાંધીચોક ખાતે આવી પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે નાચગાન કરી કોંગ્રેસ...]]></description>
				<content:encoded><![CDATA[<p><em>ગોધરા, તા.11 ઓકટોબર 2017,બુધવાર</em> </p>
<p>ગોધરા ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી સૌ પ્રથમવાર ગોધરા આવવાનાં હોવાથી લોકો ગાંધીચોક પાસે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાહુલ ગાંધીની બસ આવતાની સાથે તેઓે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાહુલના રોડ શોમાં હજારોની મેદની ઉમટી પડી હતી.</p>
<p>રાહુલ ગાંધી ગોધરામાં રોડ શો કરવાનાં હોવાથી રોડ શોનાં તમામ માર્ગો પર રાહુલ ગાંધીનાં મોટા હોર્ડીંગ્સ અને બેનરો લગાવાયા હતા. ગોધરાનાં ગાંધીચોક પાસે કોંગ્રેસ દ્વારા ખાસ સજાવટ ઉભી કરવામાં આવી હતી. બપોરથી જ કોંગી કાર્યકરો તથા ગોધરાનાં નગરજનો ગાંધીચોક ખાતે આવી પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે નાચગાન કરી કોંગ્રેસ આવે છે. નાં નારા ગજવ્યા હતા. રાહુલ ગાંધીની બસ આવતા જ ઉપસ્થિત લોકોએ તેઓનું પુષ્પથી સ્વાગત કર્યું હતું.</p>
<p>પાસનાં કાર્યકરોએ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરી હળ અર્પણ કર્યું હતું. રાહુલ ગાંધીની બસ એસ.ટી. સ્ટેન્ડ થઇ ભુરાવાવ થઇ ભામૈયા ચોકડી ખાતે પહોંચી હતી. તમામે તામ ચોકડીઓ પર યુવા કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું હતું. અને રાહુલગાંધીની બસ સહિતનો કાફલો ટુવા પહોંચ્યો હતો. જયાં રાહુલ ગાંધીએ વિવિધ ક્ષેત્રનાં કારીગરો સાથે સંવાદ કર્યો હતો.</p>
<p>જી.એસ.ટી., નોટબંધી, મોંઘવારી બેરોજગારી જેવી અનેક બાબતો પર ચર્ચા કરી હતી. ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કરી તેમણે કહ્યું હતું કે સરકાર જી.એસ.ટી.ને સરળ કરે અને પેપરવર્ક સરળ કરે અને જો નહી કરે તો આગામી સમયમાં વિપક્ષ જબરદસ્ત આંદોલન કરશે. ત્યારબાદ રાહુલ ગાંધીની નવસર્જનયાત્રા ફાગવેલ ખાતે જવા રવાના થઇ હતી.</p>
<p>રાહુલ ગાંધી ગોધરાનાં ચર્ચ વિસ્તારમાંથી રોડશો કરવાનાં હોવાથી જનમેદની ઉમટી પડી હતી. ખાસ કરીને પાસનાં કાર્યકરો પણ તેઓનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન એસપીજી અને સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મામલો થાલે પડતાં પાસનાં કન્વિનરો અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું હળ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.</p>
<p>Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/rahul-s-road-show-in-godhra-thousands-of-fences</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-godhra-road-show-huge-crowd-gatherd/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મોદી-અમિત શાહ વિરૃધ્ધ જનઆક્રોશ છે, ઉપર નથી દેખાતું,લોકોના દિલમાં છે:રાહુલ</title>
		<link>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-in-fagvel-speech/</link>
		<comments>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-in-fagvel-speech/#comments</comments>
		<pubDate>Thu, 12 Oct 2017 06:47:23 +0000</pubDate>
		<dc:creator><![CDATA[Administrator]]></dc:creator>
				<category><![CDATA[મીડિયા કવરેજ]]></category>
		<category><![CDATA[સમાચાર]]></category>

		<guid isPermaLink="false">http://www.gujaratcongress.in/gujarati/?p=50447</guid>
		<description><![CDATA[અમદાવાદ, તા.11 ઓકટોબર 2017,બુધવાર ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફાગવેલમાં જનસભાને સંબોધી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં પરિવર્તન આવશે. એટલું તો ચોક્કસ છેકે, અત્યારે ગુજરાતભરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૃધ્ધ જનઆક્રોશ છે. ઉપરથી તો નથી દેખાતુ પણ લોકોના દિલમાં જરૃર છે. તેમણે તલવાર લઇ સ્થાનિકો સાથે પરંપરાગત નૃત્ય કર્યુ હતું. ફાગવેલમાં નવસર્જન ગુજરાત સભાને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે,સરકાર બેરોજગારોને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. જે વિદ્યાર્થીઓને હું મળ્યો તે પૈકી ઘણાંની આંખો ભીની થઇ ગઇ જયારે રોજગારીની વાત થઇ. ગુજરાતમાં બેરોજગારી વધી છે....]]></description>
				<content:encoded><![CDATA[<p><em>અમદાવાદ, તા.11 ઓકટોબર 2017,બુધવાર<br />
</em><br />
ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફાગવેલમાં જનસભાને સંબોધી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં પરિવર્તન આવશે. એટલું તો ચોક્કસ છેકે, અત્યારે ગુજરાતભરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૃધ્ધ જનઆક્રોશ છે. ઉપરથી તો નથી દેખાતુ પણ લોકોના દિલમાં જરૃર છે. તેમણે તલવાર લઇ સ્થાનિકો સાથે પરંપરાગત નૃત્ય કર્યુ હતું.</p>
<p>ફાગવેલમાં નવસર્જન ગુજરાત સભાને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે,સરકાર બેરોજગારોને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. જે વિદ્યાર્થીઓને હું મળ્યો તે પૈકી ઘણાંની આંખો ભીની થઇ ગઇ જયારે રોજગારીની વાત થઇ. ગુજરાતમાં બેરોજગારી વધી છે. ૬૦ વર્ષમાં બેરોજગારોની ફોજ ખડકાઇ રહી છે ત્યારે જો આજ સ્થિતી રહી તો, બેરોજગારોનો આક્રોશ સામે આવશે. ટાટા નેનો કંપનીને ૩૩ હજાર કરોડની લ્હાણી કરી દીધી જે જનતાના હતાં. કેન્દ્ર સરકારે આ રકમ આપી હતી. કોને પૂછીને આ નાણાં આપ્યાં. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી તમાશો ચાલી રહ્યો છે.</p>
<p>નોટબંધી અને જીએસટીના મુદ્દે રાહુલ મોદી પર વરસ્યા હતાં. તેમણે જણાવ્યું કે, જીએસટી-નોટબંધી રાત્રે ૧૨ વાગે અમલી બનશે પણ સરકારને ખેડૂતોના દેવા માફ કરવાનું સુઝતુ નથી. હુ કોંગ્રેસના નેતા તરીકે નહીં, ગુજરાતનો દિકરો બનીને આવ્યો છું. રાહુલ ગાંધીએ મોદીની કટાક્ષ કરતાં કહ્યુ કે, મોદી હવે કહેેેશે, ૨૦૨૫માં દરેક ગુજરાતીને ચંદ્ર પર જવા રોકેટ આપવામાં આવશે, ૨૦૨૮માં દરેક ગુજરાતીને ચંદ્ર પર રહેવા ઘર અપાશે, ૨૦૩૦માં તો ચંદ્રને જ ધરતી પર લાવી દેવામાં આવશે. પાંચ ઉદ્યોગપતિઓજ બંગલામાં રહે છે, વિમાનોમાં ઉડે છે.બાકી તો,સામાન્ય માણસને તો માત્ર આ જ સરકાર સપના જ દેખાડે છે. તમે સાથ આપો,ગુજરાતમાં હવે પરિવર્તન થવાનુ જ છે.</p>
<p>ખેડૂતો પાસેથી જમીનો હડપી લેવી જોઇએ નહીં,બલ્કે તેમને પૂછવુ જોઇએ તેવો ઉલ્લેખ કરતાં રાહુલે જણાવ્યુ કે,ખેડૂતોને જમીનોના ચાર ગણા ભાવ મળવા જોઇએ. અન્ય રાજ્યોમાં જમીન અધિકાર બિલનું પાલન થઇ રહ્યું છે જયારે ગુજરાતમાં તનુ પાલન જ થતું નથી. અમિત શાહના પુત્ર જય શાહના વિવાદને ટાંકતાં તેમણે કહ્યું કે, ૫૦ હજારની કંપની ૮૦ કરોડની થાય ેએવુ માત્ર અમિત શાહના પુત્ર સાથે જ થાય.</p>
<p>રાહુલે એવી ખાતરી આપી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, અમિરો નહીં, ખેડૂતોના દેવા માફ કરશે. એટલું જ નહીં, શિક્ષણ-આરોગ્યની સેવાઓ પણ ગરીબોને મફત મળશે. ખેડૂચો-આદિવાસીઓની ઇચ્છા હશે તે કોંગ્રેસની સરકાર કરશે. અગાઉ કોંગ્રેસ સરકારે ૭૦ હજાર કરોડના દેવા માફ કરી દેખાડયાં છ. આમ, રાહુલ ગાંધીએ બીજા તબક્કાના પ્રવાસમાં મધ્ય ગુજરાતને ઘમરોળીને કોંગ્રેસનો ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો હતો.</p>
<p><strong>તા.૧,૨,૩ નવેમ્બરે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે</strong></p>
<p>વિધાનસભાની ચૂંટણીને પગલે રાહુલ ગાંધીએ પણ ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં રોડ શો,જાહેર સભા યોજીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હવે દિવાળી બાદ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. સૂત્રો કહે છેકે, તા.૧,૨,૩જી નવેમ્બરે રાહુલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. ભરૃચથી તેમના રોડ શોનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં પણ રાહુલ ત્રણ દિવસીય મુલાકાત લઇને મતદારો સાથે લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી અંતિમ તબક્કામાં ઉત્તર ગુજરાતમા આવી શકે છે. </p>
<p>રાહુલ ગાંધી બુધવારે મોડી સાંજે દિલ્હી પરત ફર્યાં હતાં. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ પણ દિલ્હી પહોંચ્યાં છે.</p>
<p>Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amit-shah-is-against-corruption-says-rahul-gandhi</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.incgujarat.com/gujarati/rahul-gandhi-in-fagvel-speech/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
